________________
૫૭
અનાચાર, લાગ્યે હાય તે સવ હુંમન વચન કાયાએ કરી મિચ્છા-મિ-દુક્કડ',
*
*
Jain Education International
( દનાચારના આઠ અતિચાર )
નૢસચું ભણ્યા આઠ આચાર, વિપરીત–ચરણે અતિચાર, તે પ્રમાદ વળી આણા-ભાગ તે આલેવું. ગુરુ-સ'જોગ. (૧૧) સકાદેસત સત કરી, નિરતી આણુ હીયે ન હું ધરી, લેખવ્યા ધમ સવે સારિખા, સત્ય ન લીધા કરી પારિખા. (૧૨) ધમ તણા ફળને સંદેહ, અહવા નિરખી મુનિવર-દેહ, મલિ–મઈલા દુગંધ વિશેષ, તસુ હીલા કીધી વિદ્વેષ, (૧૩) શ્રુત-સાગર ગાઢો ગંભીર, રહ્યોઝ નવ પામ્યા તીર, સાધુ-સાહુ'મી જાણીપગુણી, ઉપ-ગૃહણા ન હુ કીધી ઘણી. (૧૪) શુદ્ધ ધર્માંથી પડતેા જાણુ, ઉંભાકિ ન હુ મન આણુ, તે થિર ન કર્યાં જેમ શ્રી વીર, મેઘકુમાર પહુંચાવ્યેા તીર. (૧૫) મહાશતક સંતાપ્યું। નાર, સથારે ચઢીચેના અવધાર, રીસાણે! ગૌતમ પડવી, રાષ ખમાવી દૃઢમતિ વી. (૧૬) એહવા થિરીકરણ ન ડુ કર્યાં,જિન શાસન વચ્છલ ગુણ ભર્યાં, ભલે ભાવ તે કીધા નિહ, અંતર ભક્તિ ચિત્ત ન હુ વહી. (૧૭) ધન ધન જિનશાસન ઇમ કહે, મિથ્યાતી સુધી મતિ લહે, જે દેખી ભાવે ભાવના, તે ન હુ કીધી સુપ્રભાવના. (૧૮) સૂક્ષમ બાદર ઉભયપ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૧૯) અહ-નિસિ પખ્ખુિં ચઉમાસી કુંડ', સ’વચ્છરી મિચ્છા-દુક્કડ', અરિહંત સિદ્ધ સર્વે જાણજો, ગુરુ-સાપે તે મુજને હજો. (૨૦)
*
For Private & Personal Use Only
www.jainelibrary.org