________________
૩૫
મન મિથુન
- અરતિ,
જે કોઈ
પ્રતિષેધ અભક્ષ્ય, અનંતકાય, મહારંભ પરિગ્રહ જે કંઈ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, કોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિ-અરતિ, પર–પરિવાદ, માયા-મૃષાવાદ, મિથ્યાત્વ-શલ્ય–એ અઢાર પાપસ્થાનક માંહે જે કઈ કીધાં, કરાવ્યાં, અનુમોઘાં હોય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. [૨૧]
એવંકારે શ્રાવક તણે ધર્મે શ્રી સમ્યકત્વ મૂલ બાર વ્રત એક વીસ અતિચાર પક્ષ દિવસ માંહે સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હેય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
(શ્રી સંક્ષિપ્ત અતિચાર સંપૂર્ણ)
૪ (બ) શ્રી પાક્ષિકાદિ વિસ્તાર અતિચાર (ગદ્યમાં) નાણુમિ દંસણુમિ અ, ચરણુંમિ તવંમિ તહ ય વરિયંમિ, આયરણે આયારે, ઈય એ પંચહા ભણિઓ.
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર-એ પંચવિધ આચારમાંહે અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂકમ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુકકડ. [૧]
જ્ઞાનાચારે આઠ અતિચાર. કાલે વિષ્ણુએ બહુમાણે, ઉવહાણે તહ અનિન્દુવણે, વંજણ અર્થ તદુભ, અઠ્ઠવિહે નાણમાયારે.
જ્ઞાન કાળ વેળાયે ભણ્ય ગણ્યા નહીં. અકાળે ભણે. વિનયહીન બહુમાનહીન, ગ–ઉપધાનહીન ભણે. અનેરા કહે ભણી, અને ગુરુ કહ્યો. દેવ ગુરુ વાંદણે પડિક્રમણે સઝાય કરતાં ભણતાં ગુણતાં કડે અક્ષર કાને માત્રામે અધિકે ઓછો ભયે. સૂત્ર કૂડું કહ્યું. અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org