________________
૪૨
ચેાથે સ્વદારા-સંતાષ વ્રત વિષઇએ અનેરે જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂક્ષ્મ, ખાદર, જાણતાં, અજાણતાં હુઆ હાય તે સિવ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ [૪]
[ શ્રાવિકા ચાગ્ય ચતુર્થાં તાતિચાર ચેાથે સ્વપતિ સ ંતોષ, પર-પુરૂષ-ગમન વિરમણ વ્રતે પાંચ અતિચાર.
અપરિગહિયા ઈત્તર પાણિગ્રહણ કરેલા પતિ સિવાયના અન્ય પુરૂષ સાથે સંબંધ જોડવાના સંકલ્પ કર્યાં, સ્વપતિના અભાવે પુનવા કરવાના સાંકલ્પ કર્યાં, પેાતાની શૈ!કને વિષે ઈર્ષ્યા ભાવ કર્યાં. અન્ય પુરૂષો સાથે સરાણ વચન બેલ્યા. આઠમ ચૌદશ અનેરી પર્વ તિથિએ શિયળ પાળવાના નિયમ લઇને ભાંગ્યાં. વર વહૂ વખાણ્યાં, કુવિકલ્પ ચિ ંતન્યે. પરપુરૂષના અંગોપાંગ નીરખ્યા. પરાયા વિવાહ જોડયા. કામભોગને વિષે તીવ્ર અભિલાષ કર્યાં. નાની વયના પુત્ર-પુત્રીના લગ્ન કર્યાં. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર સુણે સ્વપ્નાંતરે હુઆ. કુસ્વપ્ન લાવ્યાં. નટ વિટ પુરૂષ સાથે હાંસુ કીધુ. પુનિવવાહ કરાવ્યા. કામવશ થઈને અનેક પ્રકારની કુચેષ્ટાઓ કીધી.
ચેાથે સ્વપતિ સંતોષ વ્રત વિઈ એ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહી॰ [૪]
પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રતે પાંચ અતિચાર
ધણ ધન્ન ખિત્ત વહ્યુ, રૂપ્ સુને અ કુવિએ પરિમાણે, દુપયે ચઉપય મય, પડિક એ દેસિઅ` સબ્ય
ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવણ, કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદએ નવ વિધ પરિગ્રહ તણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂર્છા લગે સંક્ષેપ ન કીધા. માતા, પિતા પુત્ર, શ્રી તણે લેખે કીધેા. પરિગ્રહ પરિમાણ લીધું નહીં, લઈને પઢિયુ' નહિં, પઢવું વિસાયુ, અલી મેલ્યુ’, નિયમ વિસાર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org