________________
(૪
46
કારતક સુદ પૂનમના દિવસે ચૌમાસી પ્રતિક્રમણુ કર્યા પછી ચામાસુ પૂર્ણ થયે કારતક વદ એકમને દિવસે ચામાણુ પરિવતન.
*
તમે વ સચ્ચ ́ નિસ્સક જ જણેહિ' વેઈઅ
*
૧૭૫
આણાએ ધમ્મા
એમ લાગે છે કે અરિહંત પરમાત્માની શુદ્ધ આણાનું સૂત્ર આણાએ ધમ્મ ” જાણવા છતાં કેટલીક વસ્તુઓ રૂઢી, પર’પરા, વ્યવહાર, મમત, માન, પ્રમાદ કે લેાકપ્રવાહને લીધે ચતુર પુરુષા, ધર્મ ધુધરો ચલાવે રાખે છે થી શ્રી બાહુબળીજીની માફક તરણા પાછળના ડુંગર દેખાતા નથી એટલું જ નહિ પણ કેટલીક વાર વિદ્વાન પંડિત પુરુષે રૂઢીની બાબતેને પ્રમાણિત કરવા એવાં લખાણ કરે છે જેથી ભેાળા લાકે ભ્રમમાં પડે છે અને જાણકારને આશ્ચય થાય છે—આઘાત લાગે છે.
પંડિત શ્રી વીરવિજયજી ‘પર્યુષણ’ ના ચૈત્યવંદનમાં જણાવે છે: એ નહિ પર્વે પાંચમી, સર્વ સમાણી ચેાથે, ભવભીરૂ મુનિ માનશે, ભાખ્યું અરિહાનાથે.’
તથા
પંચમી દિન વાંચે સુણે, હાય વિધી નીમા ઉપરની પંક્તિઓના અ` માટે શું કહેવું ?
Jain Education International
*
કષાય' અને ‘શલ્ય' કાઢવા ઘણા દુષ્કર છે . જ-ઘણા અભ્યાસથી ધીમે ધીમે દૂર કરી નિમૂળ કરી શકાય અને ત્યારે જ મુક્તિ પંથ તરફ પ્રગતિ થાય : બાકી એકલી જડ ક્રિયાથી મહાન લાભ ન જ થાય. દરરોજ શિક્ષા આપનાર સાધુજના પણ અપવાદ કેવી રીતે હાઈ શકે? તેથી આણાએ ધમ્મે' સૂત્ર વિચારણીય તથા આદરણીય છે અને તે વિરૂદ્ધની દેવ-દેવી-યક્ષ વગેરે વગેરેની પૂજા જેવી ખાખતા પણ હૈય—ત્યાગવા યેાગ્ય-જ ગણાય.
*
*
For Private & Personal Use Only
**
www.jainelibrary.org