SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ ૧૦. પાંચમુ અણુવ્રત : ધન-ધાન્ય, સેનુરૂપુ’, ઘર—હાટ વગેરેનુ પ્રમાણ કરવું, ૧૧. પહેલું ગુણુવ્રત છંદગી સુધી દસ દિશામાં જવાનુ પ્રમાણ કરવું. : ૧૨. ખીજું ગુણવ્રત : ન ખાવા લાયક પદાર્થના તથા પાપ વેપારને ત્યાગ અને ખાવા-પીવા તથા પહેરવા-આઢવાની ચીજો માટે દૈનિક નિયમ. ૧૩. ત્રીજું ગુણવ્રત : જેનાથી નકામું પાપ લાગે તેવી બાબતે પર નિંદા, વિકા વગેરેના તથા રમવા-જોવાની બાબતા-પત્તાં, શે ૨જ, નાટક, ભવાઈ વગેરેના ત્યાગ. ૧૪. પહેલુ’ શિક્ષાવ્રત દરાજ શાંત ચિત્ત સમભાવ રાખી સામાયિક કરવુ . ૧૫. ખીજું શિક્ષાવ્રત : આખા દિવસમાં દસ સામાયિક કરી ભણવું ગણવુ. જગ્યાના નિયમ કા ૧૬. ત્રીજુ શિક્ષાવ્રત : મહિનામાં આઠમ, ચૌદસ, પુનમ કે અમાસ વગેરે પર્વના દિવસેામાં પેસતુ કરવા. ૧૭. ચૈથુ ́ શિક્ષાવ્રત : પોસહુને પારણે સાધુ-સાધ્વીને વહેારાવીને જમવું'. ૧૮. સકિત ભૂલ : દેવ, ગુરુ અને ધર્માંની પરીક્ષા કરી તે ત્રણ ઉપર શ્રદ્ધા રાખવી. ૧૯. સલેખણા : મરણ સમયે પરભવની ગતિ સુધારવા માટે વ્રત-પચ્ચખ્ખાણ કરવાં. * * * ૧ થી ૩ ના આઠ આઠ અતિચાર (૨૪), ૪ ના અતિચાર (૧૨), ૫ ના અતિચાર (૩), ૬ થી ૧૧ ના પાંચ પાંચ અતિચાર (૩૦), ૧૨ ના અતિચારઃ ૫ ભોજનના તથા ૧૫ કદાનના મળી. (૨૦), ૧૩ થી ૧૯ ના પાંચ પાંચ (૩૫) : કુલ ૧૨૪ અતિચાર * મ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy