________________
ઉ3.
ધર્મ ક્ષેત્ર સીદાતાં છતી શક્તિએ ઉદ્વર્યા નહીં. દીન ખીણ પ્રત્યે અનુકંપા દાન દીધું નહીં, દેતાં વાર્યું.
બારમે અતિથિ–સંવિભાગ વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસને વિષે સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુકકડં. [૧૬]
સંલેષણ તણું પાંચ અતિચાર ઈહ-લેએ પર-લેએ, છવિના મરણે આ આસંસ-પગે, પંચવિહો અઈઆરે, મા મજૐ હુજઝ મરણું તે.
ઈહિ-લગ સંસપગે, પરલગા સંસમ્પઓગે, જીવિયા સંસપગે, મરણ સંસપગે, કામલેગા સંસઓગે. ઈહલોકે ધર્મ તણા પ્રભાવ લગે રાજદ્ધિ ભેગ વાંછયા, પરલોકે દેવ, દેવેન્દ્ર, ચકવર્તી, તણી પદવી વાંછી, સુખ આવે જીવવા તણી વાંછા કીધી, દુઃખ આવે મરવા તણી વાંછા કીધી. કામગ તણી વાંછા કીધી.
સંલેષણ વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસને વિષે સૂક્ષ્મ, બાદર, જાણતા, અજાણતા હેઓ હાય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુકકર્ડ. ૧૭] તપાચાર બાર ભેદ : છ બાહ્ય : છ અત્યંતર,
બાહ્ય તપઃ છ ભેદ અણસણ–મુણોરિયા, વિત્તી–સંખેવણું રસ-ચાઓ, કાય-કિલેશે સંલણયા અ, બજઝે તે હાઈ
અણસણ ભણી ઉપવાસાદિક પર્વ તિથિએ તપ ન કીધું. ઉણોદરી બે ચાર કવલ ઉણુ ન ઉઠયા. દ્રવ્ય ભણી સર્વે વસ્તુ તણે સંક્ષેપ ન કિ. રસ ત્યાગ ન કીધે. કાય ફલેશ લોચાદિક કણ કર્યા નહીં. સંસીનતા અંગોપાંગ સંકેચી રાખ્યાં નહીં. પચ્ચખાણ ભાંગ્યાં. પાટલે ડગલે ફેડે નહીં. ગંઠસહી પચ્ચકખાણ ભાંગ્યું. ઉપવાસ, આંબિલ, નિવિ કીધે મુખે સચિત્ત પાણી ઘાયું. વમન હે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org