________________
२
દસમે દેસાવગાસિક વ્રત વિષઈઓ અને જે કઈ અતિચાર પર દિવસને વિષે સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હેય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુકકડું [૧૪]
અગિયારમે પિષધોપવાસ તે પાંચ અતિચાર. સંથારૂાર-વિહિ, પમાય તહ ચેવ ભોયણાએ, પિસહ-વિહિ વિવરીએ, તઈએ સિખાવએ નિંદ. પિષધ લીધે સંથારા તણી ભૂમિ ન પૂછ-બાહિરલાં લહૂડાં વડાં સ્પંડિલ દિવસે રૂડાં શોધ્યાં નહીં. પડિલેહયાં નહીં. ચંડીલ વાવતાં, માતરૂ પરઠવતાં, ચિતવણ ન કીધી. “અણુજાણહ જસ્સગ્ગહે? ન કહ્યો. પરઠવ્યા પેઠે ત્રણ વાર “સિરે ન કહ્યો. દેહરા પસાલમાંહે પેસતાં નિસરતાં નિહિ આવસતિ કહેવી વિસારી. પુઢવી, અપ, તેઉ. વાઉ, વનસ્પતિ, ત્રસકાય, તણા સંઘટ્ટ પરિતાપ ઉપદ્રવ કીધેસંથારા પિરિસી તણે વિધિ ભણવે વિસા. અવિધિએ સંથાર પાથર્યો. પારણાદિક તણી ચિંતા નિપજાવી. કેળવેળાએ દેવ ન વાઘા. પિસહ અસુરે લીધે. સવેરે પાયે. પર્વ તિથિએ પિસહ લીધે નહિં.
અગિયારમે પિષધપવાસ વ્રત વિષઈઓ અને જે કંઈ અતિચાર પક્ષ દિવસને વિષે સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હેય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. [૫]
બારમે અતિથિ-સંવિભાગ વ્રતે પાંચ અતિચાર. સચ્ચિત્તે નિફિખવણે, પિહિણે વવએસ મછરે ચેવ, કાલાઈકમ દાણે, ચઉથે સિખાવએ નિદે.
સચિત્ત વસ્તુ હેઠ, ઉપર છતાં અસૂજતું દાન દીધું. વહેરવા વેળા ટલી રહ્યા. મત્સર લગે દાન દીધું. દેવા તણું બુદ્ધ પરાઈ વસ્તુ ધણીને અણકહે દીધી, અથવા આપણું કહી દીધી. અણુદેવાતણી બુધે સુઝતું ફેડી અસુઝતું કીધું. ગુણવંત અને ભક્તિ ન સાચવી. અનેરાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org