________________
નોંધ : આ આઠ ગાથાએ અતિચારની આઠ ગાથાઓ. ’ કહેવાય છે, પર ંતુ તેમાં કેઈ અતિચારનુ વર્ણન નથી-માત્ર પાંચ આચારનુ વર્ણન છે તેથી પંચાચાર સૂત્ર એ શીક ચેાગ્ય છે. આ આચારમાં પ્રમાદ કરવાથી અતિચાર થાય છે. (૮+૮+૮+૧૨+૩=૩૯ અતિચાર થાય.)
5
'*
'
૩. શ્રી વંદિત્તુ સૂત્ર
(શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર-શ્રાવકના લઘુ આચાર ) ( આર્યાં છંદ )
( વિષયની માંગલિક શરૂઆત) સત્ર સિદ્ધોને,
વત્તિ સભ્ય-સિદ્ધ ચશ્મા-રિએ ય સભ્ય-સાહૂમ,ધર્માચાર્યે ને, ઉપાધ્યાયેાને તથા સ
સાધુઓને વાંદીને,
ઈચ્છામિ પઢિમિ, ((૧)—હું શ્રાવક ધર્માને વિષે લાગેલા અતિચારથી પડિક્કમવાને ઈચ્છું છું.
સાવર્ગ-ધમ્મા-ઇયારસ.
Jain Education International
(સામાન્યથી સર્વ વ્રતના અતિચાર)
卐
જો મે વયાઈયા,—જે તેાના અતિચાર મને,
નાણે તહુ 'સણું ચરિત્તે અ,—જ્ઞાનને વિષે, દશ નને વિષે, ચારિત્રને વિષે, (અને ‘અ’ એટલે ‘ચ’ શબ્દથી તપાચાર વિષે તથા વીર્યાચાર વિષે) સુહુમાં આ ખાયા વા,—સૂમ અથવા ખાદર (અતિચાર લાગ્યા હોય), તું નિર્દે તું ચગહ્વિામિ. (૨) તેને હું નિંદુ છું અને ગુરુની સાક્ષીએ ગહુ” છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org