SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ નોંધ : આ આઠ ગાથાએ અતિચારની આઠ ગાથાઓ. ’ કહેવાય છે, પર ંતુ તેમાં કેઈ અતિચારનુ વર્ણન નથી-માત્ર પાંચ આચારનુ વર્ણન છે તેથી પંચાચાર સૂત્ર એ શીક ચેાગ્ય છે. આ આચારમાં પ્રમાદ કરવાથી અતિચાર થાય છે. (૮+૮+૮+૧૨+૩=૩૯ અતિચાર થાય.) 5 '* ' ૩. શ્રી વંદિત્તુ સૂત્ર (શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર-શ્રાવકના લઘુ આચાર ) ( આર્યાં છંદ ) ( વિષયની માંગલિક શરૂઆત) સત્ર સિદ્ધોને, વત્તિ સભ્ય-સિદ્ધ ચશ્મા-રિએ ય સભ્ય-સાહૂમ,ધર્માચાર્યે ને, ઉપાધ્યાયેાને તથા સ સાધુઓને વાંદીને, ઈચ્છામિ પઢિમિ, ((૧)—હું શ્રાવક ધર્માને વિષે લાગેલા અતિચારથી પડિક્કમવાને ઈચ્છું છું. સાવર્ગ-ધમ્મા-ઇયારસ. Jain Education International (સામાન્યથી સર્વ વ્રતના અતિચાર) 卐 જો મે વયાઈયા,—જે તેાના અતિચાર મને, નાણે તહુ 'સણું ચરિત્તે અ,—જ્ઞાનને વિષે, દશ નને વિષે, ચારિત્રને વિષે, (અને ‘અ’ એટલે ‘ચ’ શબ્દથી તપાચાર વિષે તથા વીર્યાચાર વિષે) સુહુમાં આ ખાયા વા,—સૂમ અથવા ખાદર (અતિચાર લાગ્યા હોય), તું નિર્દે તું ચગહ્વિામિ. (૨) તેને હું નિંદુ છું અને ગુરુની સાક્ષીએ ગહુ” છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy