________________
*
સૂક્ષમ ખાદર ઉભય પ્રકાર, જે મુને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૭૭) અહુ-નિસિ પખ્ખુિં ચઉમાસી કુ', સંવરી મિચ્છા-દુક્કડ’, અરિહંત સિંદ્ધ સવે જાણજો, ગુરુ-સાખે તે મુજને હો. (૭૮)
પાંચમું સ્થૂલ પરિગ્રહ-પરિમાણ વ્રત તેહના પાંચ અતિચાર, તેહુને વિષે જે કોઇ પખ્ખિ (ચૌમાસી, સવચ્છરી ) દિવસને વિષે, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગ્યા હાય, તે સિવ હુ મન વચન કાયાએ કરી મિચ્છામિ–દુક્કડં.
*
*
*
(છટૂ' વ્રત–પહેલ. ગુણવ્રત : દિદિશા) પરિમાણ વ્રતના પાંચ અતિચાર)
(૮૦)
ઉંચા ૧ નીચેાર તિરછી ક્રિસે, માન-અતિક્રમ કરીએ વસે, સ્વારથ ઉણા અધિકા કરે, પાંચમ પમાન કર્યાં વિસરે (૭૯) છઠ્ઠા વ્રતના એ અતિચાર, ન લગાડે શ્રાવક સુવિચાર, વ્રતના ધારક ઇમ જાણીએ, તેના ગુણ હિંયડે આણીએ. સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તકનામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૮૧) અહ–નિસિ પખ્ખુિં ચઉમાસી કુડ', સવમ્બરી મિચ્છા—દુક્કડ’, અરિહંત સિદ્ધ સવે જાણજો, ગુરુ—સાખે તે મુજને હો. (૮૨)
છજ્જૂઠ્ઠું દિશિ-વિિિશ-પરિમાણ વ્રત તેહના પાંચ અતિચાર, તેહને વિષે જે કોઈ પખ્ખિ (ચૌમાસી, સવમ્બરી) દિવસને વિષે અતિક્રમ, વ્યતિક્રમ અતિચાર, અનાચાર લાગ્યા હાય, તે સિવ ું મન, વચન,, કાયાએ કરી મિચ્છા—મિ દુક્કડ',
*
*
*
( સાતમું વ્રત–બીજું ગુણવ્રત ભાગોપભોગ પરિમાણુ વ્રતના વીસ અતિચાર : પાંચ ભાજનના, પંદર કર્માદાનના )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org