________________
"
આ સૂત્રથી ૧૨૪ અતિચાર આલાવાય છે અને તે સૂત્ર દરરોજ સાંજે અધ સૂર્ય અસ્ત પામેલા હોય તે વખતે કહેવાનુ હોય છે. પખ્ખિ, ચૌમાસી તથા સવચ્છરી પ્રતિક્રમણમાં આ સૂત્ર બે વાર ખેલાય છે-એક વાર આલેચના પંક્તિઓમાં ૮ પડિક્સને દેસિય સવ્વ ' ખેલાય છે. તથા પ્રતિક્રમણ પ્રમાણે · દેસિય' 'ને બદલે ૮ ખ્મિય' ’ ચૌમાસિઅં, તથા · સવથ્થરીઅ ’–ખેલાય છે. આમાં તપાચાર તથા વીર્યાચારના અતિચાર ભેદ જણાતા નથી.
"
*
અતિચાર સૂત્રો મૂળ ગદ્યમાં છે અને તેમાં સક્ષિપ્ત તેમજ વિસ્તૃત-બે પ્રકારના અતિચાર જોવામાં આવે છે. આ બે પ્રકારના અતિચાર રાખવાના ખાસ હેતુ સમજાતા નથી કેમકે વિસ્તાર પૂર્ણાંકના અતિચાર બોલવાથી બધી બાબતનો સમાવેશ થાય છે. અતિચારના બે મુખપાઠ કરવાની મુશ્કેલી સ્વયં સ્પષ્ટ છે કેમકે સક્ષિપ્ત અતિચારમાં દરેક જગાએ થોડો ઉમેરે: કરવાથી વિસ્તૃત અતિચાર થાય છે પરંતુ ખેલતી વખતે ગુંચવણુ અને મુઝવણ થવાના સંભવ લાગે છે.
ગદ્યમાં અતિચાર મે!ઢે યાદ રાખી શકાય પરંતુ તે કાંઈ સહેલુ કામ નથી : સ્મૃતિ સારી હાય તે શ્રાવક જ સ્પષ્ટ સમજાય તે રીતે કડકડાટ ખેાલી જાય. આ મુશ્કેલી સમજીને શ્રીમન્નાગપુરીય તપાગચ્છાધિરાજ ભટ્ટારક આચાર્ય મહારાજ શ્રી પાÜચંદ્રસૂરિ મ. સાહેબે પોતાની કવિત્વશકિતના પ્રભાવથી, શ્રાવકના ૧૨૪ અતિચાર ‘ ચેપાઈ’ છંદની અંદર શુંથી, ખિ, ચૌમાસી, સંવચ્છર આદિ પ્રતિક્રમણમાં ઘણી જ સહેલાઈથી યાદ રાખી ખેલી શકાય તે માટે શ્રી સંઘને સાદર કરેલ છે. દસેક વરસને બાળક કદાચ સમજી ન શકે તે! પણ સહેલાઈથી સ્મૃતિમાં ધારણ કરી કડકડાટ ભૂલ કર્યાં વિના બેલી શકે તેવુ પદ્ય હોવાથી સધ ઉપર ઘણે! ઉપકાર થયેલ છે અને તેથી આ પદ્ય અતિચાર અપનાવવા જેવા છે. હુ જન સમાજ સહેલાઈથી સમજી ખેલી શકે તેવું અપનાવવાની વૃત્તિ રાખવી જરૂરી છે. ગદ્યમાં અની ખાસ જરૂર નથી છતાં અઘરા શબ્દોના અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org