SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ નિવિત્તિ-ગિચ્છા-અમૂઢદિઠીય,(૩) નિર્વિતિગિરછા (સાધુ સાવીને - મેલાં વસ્ત્ર દેખી દુર્ગછા ન કરવી તે), (૪) અમૂઢ દષ્ટિ (મિથ્યાત્વીઓના ઠાઠમાઠ દેખી સત્યમાર્ગમાં ડામાડોળ ન થવું તે), ઉવવૂહ-થિરી-કરણે,-(૫) ઉપબૃહક (સમકિતધારીને ચેડા ગુણના પણ વખાણ કરવા તે), (૬) સ્થિરીકરણ (ધમનહિ પામેલાને તેમજ ધર્મથી પડતા અને સ્થિર કરવા તે), વચ્છલ-પભાવણે અઠ્ઠ. (૩)-(૭) વાત્સલ્ય (સાધર્મિક ભાઈઓનું અનેક પ્રકારે હિત ચિંતવવું તે), (૮) પ્રભાવના ( બીજા લેકે પણ જિન ધર્મની અનુમોદના કરે તેવાં કાર્ય કરવાં તે). આ આઠ ભેદ દર્શનાચારના જાણવા. પણિહાણ-જોગ-જુ,–પ્રણિધાનના યોગથી યુક્ત (એટલે મન, વચન, કાયાના ચેગ સહિત), પંચહિં સમિઈહિં તાહિ ગુરૂહીં, પાંચ સમિતિ તથા ત્રણ ગુતિઓ વડે, એસ ચાહ્નિા-યારે, એ ચારિત્રાચાર અવિહે હેઈ નાય. (૪)–આઠ ભેદ જાણવા યોગ્ય છે. બારસ-વિહંમિ ય તવે, –અને બાર પ્રકારને તપસર્ભિતર–બાહિરે કુસલ-દિડું, --(છ) અત્યંતર તથા (છ) બાહ્ય એમ કુસલ–એટલે તીર્થકર અથવા કેવળી ભગવંતોએ ઉપદેશેલે છે તે તપ, અગિલાઈ અણજીવી,-દુર્ગછા રહિત (ખેદ ન થાય તેમ કરવો) તથા અનાજવી (આજીવિકાના હેતુઓ ન કરવો), નાય સે તવાયા. (૫) –તે તપાચાર જાણ. અણસણ-મૂદરિયા--(૧) અનશન તપ (ચારે પ્રકારના આહારનો ચેડા અથવા ઘણા વખત સુધી ત્યાગ) કરે છે, (૨) ઉદરી તપ (નિયત ભજન પ્રમાણથી ઓછું ખાવું તે), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy