________________
નમે અરિહંતાણુ
નમા સિદ્ધાણુ
નમા આયરિયાણ
શ્રી અરિ ત ભગવાને નમસ્કાર થાએ. શ્રી સિદ્ધ ભગવંતાને નમસ્કાર થા.
શ્રી આચાર્ય મહારાજોને નમસ્કાર થાઓ.
-શ્રી ઉપાધ્યાયજી મહારાજોને નમસ્કાર થાએ.
નમો ઉવજ્ઝાયાણ નમે લેાએ સવ્વ સાહૂણું—( અઢી દ્વીપ રૂપ) લેાકને વિષે રહેલા સર્વ સાધુઓને નમસ્કાર થાએ.
શ્રી જિનેન્દ્રાય નમ: શ્રી વીતરાગાય નમ:
૧. શ્રી નવકાર મંત્ર
( શ્રી પંચ મંગલસૂત્ર)
( પચ પરમેષ્ટિની ચુલિકા ) (અનુષ્ટુપ છંદ )
એસો પચ નમુક્કારો આ પાંચ (પરમેષ્ઠિઆને) કરેલ નમસ્કાર, સવ્વ પાવપણાસણા —સર્વ પાપનો નાશ કરનાર છે. મંગલાણં ચ સન્થેસિ—અને સ (લૌકિક તથા લેાકેાત્તર) માંગલિકામાં હેમ હવઈ મ ગલ -પ્રથમ મોંગલ છે.
卐
પદ (૯). સ’પદ્મા ( વિશ્રામસ્થાન : ૮ ). ગુરૂ ( જોડાક્ષર : ૭ ). લઘુ ( એકવડા અક્ષર : ૬૧). સ`વણું (૯૮).
.
Jain Education International
5
For Private & Personal Use Only
5
www.jainelibrary.org