Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah

View full book text
Previous | Next

Page 195
________________ ૧૮૦ વિકાસ માટે છે? અતરાત્માની પરમાત્મા બનવા તરફ પ્રગતિ થાય છે ખરી ? ખરો ધમ શું છે? ક્યાં છે? કઈ ક્રિયાથી, ક્યા જ્ઞાનથી, કયા ધરમથી મારો દસ દૃષ્ટાન્ત દુર્લભ મનુષ્ય જન્મ સફળ થાય ? એકાન્ત. એકાગ્રત!, મહામૌન મહાન અગત્યના ગુણા છે અને પુન્ય-પાપ ને શૂન્ય કરી મેાક્ષપદ અપાવવા શક્તિમાન છે. * * સુખ – પરમ સુખ આપણે બધાએ સ'સારનુ' સ્વરૂપ વાંચ્યું, જોયું, અને અનુભવ્યુ છે. આ સંસાર વિચિત્ર, ભયંકર સ્વાથી ભરપૂર, તથા દુ:ખમયજ છે-કદાચ કોઇને મધુબિન્દુ' દૃષ્ટાન્તમાં દેખાતુ નામનુ સુખ દેખાય-આભાસ થાય મૃગજળ જેમજ. 4 સતાય એ સાષ લાભ-તૃષ્ણાને છતાં સુખનુ એટલે જ Jain Education International અને લેાભી અને તેને પિરવાર પણુ અસ ંતેષની આગમાં મળે છે, કલહ-કજીયા–ઝઘડાની પરપરા ચાલે છે. + મૂળ છે. સુખ નથી અત જ માટે સતાષ = સુખ દેહમુક્તિ – સિદ્ધ્ અવસ્થા – મેાક્ષપદ = પરમ સુખ 卐 5 5 સંપૂર્ણ For Private & Personal Use Only 卐 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196