Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૩૮
સુવાકયો
૧. એક આત્માને જાણ્યા તેણે સવ જાણ્યુ. ૨. આત્માને સ્વભાવમાં તે આત્માને સંસારમાં અધોગતિમાં પડતા અટકાવી ધરી રાખનાર તે ધમ,
ધારે
ધ
૩. જે વડે વસ્તુનુ સ્વપ જાણીએ તે જ્ઞાન. ૪. એક ક્ષણ પણ પ્રમાદ કરવા નહી. જેણે પ્રમાદના જય કર્યાં તેણે પરમ પદના જય કર્યાં.
૫. મન જ
અધ અને
મન
જીત્યું
તેણે
૬. જગતમાં માન
ન હેાત તે
૭. રાગ વિના સંસાર નથી: સ`સાર વિના રાગ નથી.
જેણે
લઈ જનાર માર્ગદર્શક છે. ધર્મોનું મૂળ
૮. જ્ઞાન અને વૈરાગ્ય અને સાથે જ હોય. તે અનંત સુખમાં
-વૈરાગ્ય છે.
ત્યાગ-વૈરા ભાવથી રહેવું–ઉદાસીનતાથી
૯. અસંગપણાથી રહેવું—અલિપ્ત
રહેવું તે વિવેકીનુ કન્ય છે.
મેાક્ષનુ કારણ સંસાર
સવ
૧૦. જીવ સમયે સમયે મરે છે. ક્ષણ ક્ષણુ ભયંકર
૧૨. સત્સંગ એ જ મેાક્ષનુ
એ જ માક્ષના
ભાવ મરણ થાય છે.
૧૧. હજારા કામ પડતાં મૂકીને આત્માને ઓળખે.. જેએ એમ કહે છે. આત્મહિત માટે સમય મતે નથી તેમને આત્મા વહાલેા નથી, આત્માના કલ્યાણુની દરકાર નથી. તે માંદ્યા મનુષ્ય જન્મ એળે ગુમાવે છે.
છે.
જીયે,
અહી મક્ષ હાત.
Jain Education International
સાધન છે.
૧૩. ક્ષમા
છે.
છે-મનુષ્ય,
તિય ચ,
દેવ, નારકી
૧૪. ગતિ ચાર આ ચાર ગતિનું ભ્રમણ ટળે અને પંચમી ગતિ થાય-માક્ષ મળે
તે મનુષ્ય જીવનનેા મુખ્ય પુરુષાર્થ છે.
પરમ
ભવ્ય
For Private & Personal Use Only
દરવાજો
www.jainelibrary.org