Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah

View full book text
Previous | Next

Page 167
________________ ૧૫૩. આ જમાનાને અવસપી`ણી કાળ –– કળિયુગ કહેવાય છે તેથી જ્યાં જ્યાં ગુરુ-માટા સંત-સજ્જન હૈાય ત્યાં ત્યાં જરા જરા નિરીક્ષણ કરવા જેવું ખરૂં. વ્રત, મહાવ્રત – નીતિ નિયમનું કેટલું પાલન થાય છે તેના જરૂર ખ્યાલ આવે. પરિગ્રહ વ્રતના ભંગ ડગલે પગલે દેખાય છે ? જ્ઞાનમય ક્રિયા કાં કાં ઢેખાય છે ? એક બાજુ ધના અનુષ્ઠાના-મહાસવા જણાય છે અને વરસે વરસ નવા વિક્રમા સ્થપાતા જાય છે, ત્યારે ખીજી ખાજુ અંધારી ખ જણાય છે. સમાચાર પત્રે લગભગ દરરોજ લખે છે કે રાષ્ટ્રના લેાકશાહીના દરેક ક્ષેત્રમાં ગરીબી, બેકારી, લાંચરૂશ્વત, ઘરચારી, ભ્રષ્ટાચાર, લૂંટ, ખૂન, વગેરે વગેરે વધતાં જ જાય છે જેના આંકડા વાંચતાં કપારી છૂટે છે. દેખાતા ધરમની પાછળ ર્દભ, પાખંડ, લાલસા, આડંબર ડોકીયા કરતાં દેખાય છે. જૈન સાધુથી ધન, મકાન, ફ્રાન, લાઇટ, વગેરે રખાય ખરૂ ? સમાજને તથા ગુરુઓને ખાસ વિચાર કરવાના સમય ઘણેા જ પાકી ગયા છે. ‘જ્ઞાનની પૂજા ’—જ્ઞાન પ ́ચમી સતી માણેકદેવી ચરિત્રમાં ‘ જિજ્ઞાસા ’(કર વિચાર તે પામ) નામના એક નાના લેખ છેઃ - - “ જિજ્ઞાસા એ જ્ઞાનનું પગથિયું છે. જ્ઞાન ફક્ત વાસક્ષેપથી પુજવા માટે અગર જ્ઞાન પૂજા ખેલવા પુરતુ નથી પરંતુ જ્ઞાનસાધના પૂર્ણાંક – પુરુષા પૂર્ણાંક – મેળવવા માટે છે અને ત્યારે જ જ્ઞાન રૂપી દીપક અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે છે અને તે જ્ઞાનને વંદન છે.” વિક્રમ સ. ૨૦૩૬ની સાલમાં પણ આપણે ખરેખર જ્ઞાન પૂજા કરીએ છીએ ખરા ? ‘જ્ઞાનની પૂજા' ફક્ત પોપટની માફક એક જડ ક્રિયા તરીકે ખેાલી જવામાં આવે છે અને પછી પુસ્તક કે પાથી ઉપર ધન – રૂપીયાની નોટો કે રોકડ નાણું મૂકી, તેના ઉપર વાસક્ષેપ નાખવામાં આવે છે અને જ્ઞાન પૂજન પૂર્ણ થયું મનાય છે. વરસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196