Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah

View full book text
Previous | Next

Page 169
________________ ૧૫૪ છાશવારે પરદેશી ટીમે અને લાખ્ખ રૂપીયાની હાર-જીત કરે છે. ટેસ્ટ મેચેા રમવા આવે છે ત્યારે દેશમાં કેટલી અવ્યવસ્થા થાય છે તેના અભિપ્રાયા સમાચાર પત્રામાં આવ્યા જ કરે છે તે આપ સર્વ વાંચતા જ હશે. આપણે સૌએ જોયુ છે કે શહેરમાં પેળાના ખાંચે ખાંચે, ગલીચ્ ગલીયે, સાંકડી શેરીઓમાં, અરે, સરિયામ રસ્તા ઉપર પણ નાના મેટા બાળકો (!) એલ-બેટ રમે છે. ગટરોના ઢાંકણા કાઢી સ્ટમ્પ્રેસ ગેાઠવે છે અને ખેતાજ બાદશાહની માફક, જેટલુ ખળ હાય તેટલા ખળથી ફક્ત ફટકાજ લગાવે છે. તે વખતે જે ધાંધલ, ધમાલ, ધેાંઘાટ, થાય છે તે તેા અનુભવનાર જ જાણે. કાયદા, વ્યવસ્થા તથા ન્યાયમાં આનુ પ્રતિબિંબ પડતુ આપણને સને જણાય જ છે, વાંચકો જરા નિરીક્ષણુ કરશે તે ઘણું જ્ઞાન તથ! ગમ્મત મળશે ! આપણા એમેટર ભારતીય ખેલાડીએ જ્યારે જ્યારે આ અગ્રેજોની રમત રમે છે ત્યારે ત્યારે તન, મન, આત્માના કયા કયા ગુણા કેળવાતાં તથા વિકાસ પામતાં આપને જણાય છે ? ક્રીકેટને મુખ્ય ગુણ ખેલદીલીના એક અંશ પણ દેખાય છે? માટે ભાગે તે શીસ્તહીનતા જણાય છે અને રાહદારીના જરા પણ ખ્યાલ રાખવામાં આવતા નથી. બધા લેાકેા આ નફટાઇ અને બેલ વાગનારને થતુ નુકસાન જુએ છે છતાં આંખ આડા કાન કરે જ છે ને ! અને બિચારા માબાપ ! જેમને પેાતાનાં માળકાનુ ધ્યાન રાખવા જેવા સમય કે ચિંતા નથી તેમની સ્થિતિ ખરેખર દયાજનક છે ! આ રમતથી આ દેશના યૌવન ધનના તથા સમય, શક્તિ અને સાધનના બગાડ સિવાય કોઈ પણ મોટો ફાયદો દેખાય છે ખરે ? દેશી જને આ મામત ગંભીર વિચારણા કરશે ખરા ? કેમકે રાજકારણીઓને તે ‘ચલતા હૈ સે ચલને દે ’ની નીતિમાં રસ હેાય છે, આ રમતમાં માનસિક ગુલામી દેખાય છે ખરી ? બીન ખર્ચાળ તથા સમય, શક્તિ, સાધનનો દુરૂપયોગ ન થાય તેવી તથા પબ્લીક–જનતાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196