Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૯૦
જોઇએ, તથા શીલા, ખાયણી, ઘંટી, ઘાણી, ચરખા, રેંટ વગેરે યંત્રાના વહેપાર યા ઉપયોગ કરવો તે યંત્ર-પીલણ કમ કહેવાય છે—તે અધમ છે માટે તેનું નિવારણ કરવુ જોઇએ.
(૯૫)
૧૨, નાક વીંધવું, છુંદણા, છુંદવા, પશુના ગળાની કામળી, શીંગડાં, પૂંછડાં વગેરે કપાવવા, કાન વગેરે ઇંદ્રિયા વીધીને ઇંઢાવવી, તે નિલૢ છણ ( નિલાં છન ) કર્મ કહેવાય છે. શાસ્ત્રમાં આ પાપી ધંધા કરવાના નિષેધ કરેલ છે.
(૯૬)
(
૧૩. પુણ્ય બુદ્ધિથી વધુ એટલે પૃથ્વીને ધ્રુવ એટલે અગ્નિ આપે, માળે, (હાળી વગેરે પ્રગટાવે-વનની ઝાડી ખાળે, જંગલ વગેરેમાં આગ લગાડે) વગેરે મહાપાપ છે. તે દવાન કર્મ કહેવાય છે અને તેથી સુકૃતના ક્ષય થાય છે પુણ્યના નાશ થાય છે.
૧૪. કૂવા, તળાવ, નદી, સરોવર, વાવ, ઝરણાં વગેરેનું પાણી. સુકવી નાખવાથી સર-શેષ કોષણ ક`) લાગે છે તે મેહુ દૂષણ છે—મહા પાપ છે.
(૯૭)
૧૫. સૂડા એટલે પાપટ, મૈના, તેતર, માર વગેરે અનેક જાતનાં પક્ષીએાને પાંજરામાં રાખવાં, પેષણ કરવું તે, તથા કૂકડાં, કૂતરાં, વાંદરાં, ચિત્તા, તથા હૈયે કઠોર દુષ્ટ મનવાળી દાસી, બિલાડા વગેરેને પોષવા તે અસતી-પોષણ કર્મ કહેવાય છે તે નિવારવુ જોઈએ. (૯૮)
આ પ્રમાણે સાતમા વ્રતના ઉપર કહ્યા તે વસે અતિચારે ટાળવા જોઈએ. તે શ્રાવકના આચાર છે. ગાડાનાં પૈડાનાં પાટા (વાટો) તેને તાલવા પૂર્ણાંક દાનમાં આપી દેવાં, અથવા દાણુચારી વગેરે અધમ છે-તે તથા આવાં બીજાં ખર-ક દુષ્ટ-કમ હાય તે અસતી-પાષણુકમ ગણાય છે અને તે બધાં ટાળવાં જાઇએ. (૯૯)
*
*
ગાથા ૧૦૦ તથા ૧૦૧ ના અ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે : પાનું ૭૫
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org