Book Title: Hitchintan
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahitya Vardhak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ હિતષ્ઠિાન [૫] કાંઈ મળે ત્યારે રાજી થાય છે અને જાય છે ત્યારે દુઃખી થાય છે તને તારું શું છે એ ખરેખર સમજાઈ જશે, પછી તને તેનું દુઃખ નહિ થાય. જે તારું છે તેને ઓળખ અને તેને મેળવવા પ્રયત્ન કર. देहादि दृश्यते बाह्य, पौद्गलं तत्र किं तव । त्वदीयं तव पाश्र्वेऽस्ति, प्राप्तुं तद् यत्नमाचर ॥ ४॥ (૫) ફક્ત એક વાર કા. વ. ૧૨ તા. ૩-૧૨-૧૩ કપડાં મેલા થયા હય, પરસેવાવાળા થયા હોય તે કાઢી નાંખે છે. રોજ ને રોજ બદલાવે છે. દિવસમાં બે વખત-ત્રણ વખત પણ બદલાવે છે. ખરુંને? શરીરને મેલ ચડ્યો હોય તે સ્નાન કરો છો ? સવાર સાંજ સ્નાન કરવામાં કંટાળતા નથી-રાજી થાવ છે. ઊનાળે હોય ને તાપ લાગતું હોય તે ત્રણ-ચાર વખત પણ નાહી નાંખે. ખરુંને? ઘરને સાફ કરે છે, સાફ રાખે છે. તમારી આજુબાજુ કયો હોય તે તમને ગમતું નથી ખરુંને? પણ મનમાં અને આત્મામાં કરે છે કે નહિ ? તે મેલાં છે કે નહિ? તેને નવરાવવાની જરૂર છે કે નહિ? તે સાફ કરવા છે કે નહિ ? એને કોઈ વખત વિચાર કર્યો છે કે નહિ? એને કઈ વખત વિચાર કર્યો ? જે તમને લાગે કે એ સાફ-ચોખા કરવા જેવા છે તે વધુ વખત નહિ. ફક્ત એક વાર તેને સાફ કરે તેને મેલ ઉતારો પણ એક વાર બરાબર મેલ ઉતારજે. એમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 122