________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
તરીકે જે સાધુએ પ્રસિદ્ધ થયા તેઓથી ચૈત્યવાસ સંપ્રદાય ગચ્છની ઉત્પત્તિ થઇ. ચૈત્યવાસી સાધુઓની આહાઝલાલીના સમયમાં જૈનનિગમ-જૈન ઉપનિષદાની મુખ્યતા પ્રવર્તતી હતી. જેનામાં સેાળ સ`સ્કારાની મુખ્યતા વર્તાતી હતી, અને આગમેની ગણતા વર્તાતી હતી. શ્રી આ રક્ષિત વા આસુહસ્તિના સમય લગભગમાં ચૈત્યવાસ નીકળ્યે જાય છે. ચૈત્યવાસીઓએ રાજકીય ધર્મ તરીકે જૈન ધર્મોને સરક્ષ્યા હતા.
ગુજરાતમાં, મેવાડમાં, મારવાડમાં, વહીયારમાં, સૈારાષ્ટ્રમાં તે વખતે ચૈત્યવાસી સાધુઓનુ ઘણું જોર હતું. વનરાજ ચાવડાના ગુજરાતના રાજ્યમાં ચૈત્યવાસી આચાર્યાં રાજ્યગુરૂ તરીકે દેશ ગુરૂ તરીકે પ્રસિદ્ધ થયા હતા. ચાવડાઓના રાજ્યપ્રદેશમાં ચૈત્યવાસીઓ વિના અન્ય સાધુઓને આવવાને પશુ રાજ તરફથી પ્રતિબંધ હતા. વનરાજ, ચેગરાજ, ક્ષેમરાથી તે .સામતસિહ સુધીના ચાવડા A
For Private and Personal Use Only