________________
દેવાધિદેવનું વર્ણન
[ ૨૭
પેાતાના શરીરને વિષે રહેલા માટા તસ્કર–ચારા જે દેવે જીત્યા છે, તેમને મહાદેવ કહેવાય છે. (૪)
“ દ્વેષી મામી, ટુર્નથી યેન નિનિતૌ । મહાજં તુ તે મળ્યે, શેલા ય નામધારાઃ || ૧ || ”
દુઃખે જીતી શકાય એવા રાગદ્વેષરૂપી એ મેાટા મલ્લાને જેઓએ જીતી લીધા છે, તે જ મહાદેવ છે, એમ હું માનું છું. તે સિવાયના ખીજાએ મહાદેવ કહેવાતા હાય તાપણુ માત્ર નામધારી મહાદેવ છે. (૫)
,,
शब्दमात्रो महादेवो, लौकिकानां मते मतः । शब्दतो गुणतश्चैवा, ऽर्थतोऽपि जिनशासने ॥ ६ ॥ લૈકિકાના મતમાં શબ્દ (નામ) માત્રથી મહાદેવ માનેલા છે, જ્યારે શ્રી જિનશાસનમાં શબ્દ, ગુણુ અને અર્થ, એ ત્રણથી યુક્ત મહાદેવ માનવામાં આવ્યા છે. (૬)
""
ઃઃ
शक्तितो व्यक्तितश्चैव विज्ञानं लक्षणं तथा । मोहजालं हतं येन, महादेवः स उच्यते ॥ ७ ॥
""
.
જેમને સ્વશક્તિથી વિજ્ઞાન ઉત્પન્ન થયું હાય અને પ્રગટ રીતે જેનું લક્ષણ જોવામાં આવતું હાય તથા જેમણે માહજાલને હણી નાંખી હાય, તેજ મહાદેવ કહેવાય છે. (૭) नमोऽस्तु ते महादेव !, महामदविवर्जित ! ॥ મહાજોવિનિમુ !, મહાગુણલન્વિત ! ॥ ૮॥
.
'
મહામથી વિવર્જિત, મહાલાભથી વિનિર્મુક્ત અને મહાગુણુથી સમન્વિત એવા હે મહાદેવ ! આપને નમસ્કાર થાઓ. (૮)