Book Title: Devdarshanadi Dharm Karni
Author(s): Bhadrankarvijay
Publisher: Chimanlal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 204
________________ પ્રકરણ—આગણત્રીસમુ શ્રી જિનભવનમાં તજવા યાગ્ય આશાતના. 66 • શ્રી ચૈત્યવન્દનભાષ્યમાં આચાર્યપુર દર શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે— 'तम्बोलपाणभोयण, - वाणहमेहुन्नसुअणनिट्ठवणं । मुत्तुश्चारं जूअं वज्जे जिणनाहजगईप ॥ १ ॥ " શ્રી જિનેશ્વરદેવના મન્દિરની જગતીમાં–કાટમાં પ્રવેશતાં જ જઘન્યથી દશ માટી આશાતનાઓને વજેવી જોઇએ. જઘન્યથી દશ પ્રકારની આશાતનાઓનાં નામ૧-તંબેલ-સાપારી, નાગરવેલનાં પાન ઇત્યાદિ ખાવું. ૨-પાન-પાણી પીવું. ૩–ભાયણ–લાજન કરવું. ૪–વાણુહ–ઉપાનહ, મેાજડી, પગરખાં ઈત્યાદિ પહેરવાં. ૫-મેહુન્ન-મૈથુન અને કામચેષ્ટા ઇત્યાદિ કરવાં. ૬-સુઅણુ-સુવુ. નિ વણ થૂંકવું તથા શ્લેષ્મ નાખવું. ૮–મુત્ત—લઘુનીતિ–મૂત્ર-પિશાબ કરવા. ૯-ઉચ્ચાર—વડીનીતિ-સ્થંડિલ-ઝાડા કરવા. ૧૦–જાઅ’—જૂગટે રમવું, પાનાં ખેલવાં, સાગટાબાજી રમવી, ઇત્યાદિ. ૧૩

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238