Book Title: Devdarshanadi Dharm Karni
Author(s): Bhadrankarvijay
Publisher: Chimanlal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 205
________________ ૧૯૪ ] દેવદર્શન અહીં ‘ આશાતના’ શબ્દના અર્થ કરતાં ક્રમાવ્યું છે. કે− આ' એટલે ‘ આય' જ્ઞાન-દર્શન–ચારિત્રના ‘ લાભ. ’ અને ‘ શાતના ’ એટલે ‘ખંડના’–અવિનયવાળા આચરણથી જ્ઞાન–દર્શન–ચારિત્રના લાભના ‘વિનાશ.’ ટૂંકમાં જ્ઞાનાદિના લાભને રોકનારૂં અવિનયવાળું જે આચરણ, તેનું નામ આશાતના છે. તે આશાતના શાસ્ત્રમાં જઘન્યથી ઉપર કહ્યા મુજબ દેશ (૧૦) પ્રકારની દર્શાવી છે. મધ્યમથી તથા ઉત્કૃષ્ટથી નીચે લખ્યા મુજમ અનુક્રમે બેંતાલીસ ( ૪૨ ) અને ચારાસી (૮૪) પ્રકારની દર્શાવી છે. મધ્યમથી ૪ર પ્રકારની અશાતનાઓનાં નામઃ ૧ થી ૧૦–ઉપર જણાવેલી છે તે. ૧૧-નાટક પ્રેક્ષણાદિ જોવાં. ૧૨-પગ ઉપર પગ ચઢાવવા. ૧૩–પગ પ્રસારવા. ૧૪–૫રસ્પર કલહુ કરવા. ૧૫-પરિહાસ કરવા. . ૧૬-મત્સર કરવા. ૧૭–સિંહાસન, કાચ અને ખુરસી આદિના પિરભાગ કરવા. ૧૮–શરીર અને કેશ આદુિની વિભૂષા કરવી. ૧૯–છત્ર તથા છત્રી આદિ રાખવાં. ૨૦-ખડ્ગ તથા લાકડી આદિ રાખવાં. ૨૧–મુકૂટ રાખવેા. ૨૨-ચામર રાખવા.

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238