Book Title: Devdarshanadi Dharm Karni
Author(s): Bhadrankarvijay
Publisher: Chimanlal Mohanlal Zaveri
View full book text
________________
શ્રી જિનભવનમાં તજવા ચેાગ્ય આશાતનાએ
૨૩–ઉઘરાણી કરવી. ૨૪–વિલાસ કરવા.
૨૫–૫રપુરૂષ-પરસ્ત્રી સાથે પ્રસંગ કરવા. ૨૬-મુખકાશ ન કરવા.
૨૭–અશુદ્ધ શરીર રાખવું. ૨૮–અશુદ્ધ વસ્ત્ર પહેરવું. ૨૯ અવિધિપૂર્વક દર્શન-પૂજનાદિ કરવાં. ૩૦-ચિત્તની એકાગ્રતા ધારણ ન કરવી. ૩૧–સચિત્ત દ્રવ્ય બહાર મૂકી ન આવવું. ૩૨-એકશાટી સાંધા વિનાનું ઉત્તરાસંગ ન કરવું. ૩૩–અંજલિએ હાથ ન જોડવા.
| ૧૯૫
૩૪–હલકા પ્રકારનાં પૂજાનાં ઉપકરણા રાખવાં. ૩૫–હલકા પ્રકારનાં પુષ્પાદ્ધિ વાપરવાં.
૩૬-પૂજાના અનાદર કરવા.
૩૭–શ્રી જિનેશ્વરદેવના પ્રત્યેનીકને—શત્રુભાવે વર્તનારાને વારવા નહિ. ૩૮-ચૈત્યદ્રષ્યને ખાવું.
૩૯-ચૈત્યદ્રવ્યને ખાનારની ઉપેક્ષા કરવી.
૪૦–છતી શક્તિએ પૂજા-વન્દનાદિમાં મન્દ આદર ધારણ કરવા. ૪૧–દેવદ્રવ્યાદિ ખાનાર સાથે વ્યાપાર–મૈત્રી આદિ કરવાં. ૪૨-દેવદ્રવ્યાદિ ખાનારની નાકરી કરવી, તેને શેઠ તરીકે સ્વીકારવા અને તેની આજ્ઞા આદિ માન્ય રાખવી. ઉત્કૃષ્ટથી ૮૪ પ્રકારની આશાતનાઓનાં નામઃ૧ શ્લેષ્મ અને ખળખા આદિ નાખવા.

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238