________________
ભગવંતની વાણીના પાંત્રીસ અતિશયો
[૬૫ ચિત્રકૃત-શ્રોતાઓના ચિત્તને અવિચ્છિન્નપણે આશ્ચર્યઉત્પન્ન કરનારી, અદ્ભુત, અનતિવિલમ્બિત, અનેક જાતિની વિચિત્રતાઓવાળી–વિવિધ વર્ણનીય-વસ્તુઓને વિવિધ રીતે વર્ણવનારી અન્ય મનુષ્યના વચનની અપેક્ષાએ વિશેષતાવાળી. (૬)
સર્વપ્રધાનના વવારવિવિતા મળ્યુઝિત્તિ વિત્યું, પરિશ વાપુન: IIછા”
સત્વ પ્રધાનતા-સાહસવાળી, વર્ણ, પદ અને રાજ્યની વિવિક્તતા–પૃથક્તાવાળી, અશ્રુચ્છિત્તિવાળી-વિવક્ષિત અર્થની સમ્મસિદ્ધિ ન થાય ત્યાં સુધી અવિચ્છિન્નધારાવાળી, અખેદિત્વયુક્ત–વિના પરિશ્રમે બોલાતી, એ રીતે શ્રી જિનેશ્વરદેની વાણુ પાંત્રીસ અતિશયે-ગુણોએ કરી અલંકૃત હોય છે (૭)