________________
દેવાધિદેવનું વર્ણન
[ ૩૩ બ્રહ્માને જન્મ કૃતયુગમાં થયો છે, મહેશ્વરને જન્મ ત્રેતાયુગમાં થયો છે અને વિષ્ણુને જન્મ દ્વાપરયુગમાં થયે છે, એ ત્રણેની એક મૂર્તિ કેવી રીતે સંભવે? (૩૨) " ज्ञानं विष्णुः सदा प्रोक्तं, चारित्रं ब्रह्म उच्यते । सम्यक्त्वं तु शिवं प्रोक्त-मर्हन्मूर्तिस्त्रयात्मिका ॥३३॥"
જ્ઞાનને સદા વિષ્ણુ, ચારિત્રને બ્રહ્મા અને સમ્યકત્વને શિવ કહેલું છે, તેથી એક અરિહંતની મૂર્તિ જ તે ત્રણ સ્વરૂપ છે. (૩૩) “ ક્ષિતિ–-પદ્ય-ટુતારાન-ચકમાનાકાર-સ્તમ-ટૂલ્યાઃ
માવતિ, રીત જુના મતા / રૂ ” પૃથ્વી, જલ, પવન, અગ્નિ, યજમાન, આકાશ, ચન્દ્ર અને સૂર્ય, એ આઠે ગુણે શ્રી વીતરાગમાં રહેલા માનેલા છે. (૩૪) " क्षितिरित्युच्यते क्षान्ति,-र्जलं या च प्रसन्नता। નિતતા મવેદ્ વાયુ-ટ્ટુતાશો યોગ કરે છે રૂ . ”
પૃથ્વી એટલે ક્ષમા કહેવાય છે જલ એટલે પ્રસન્નતા કહેવાય છે, વાયુ એટલે નિઃસંગતા કહેવાય છે અને અગ્નિ એટલે વેગ કહેવાય છે. (૩૫) “ચમનો માતમા, તપોવાયાવિક્રમ
સ્ટેપારા-સારા સોમીત્તે II રૂદ્ ”
તપ, દાન અને દયા વડે આત્મા યજમાન કહેવાય છે અને અલિપ્ત હોવાથી તે આત્મા જ આકાશ કહેવાય છે. (૩૬) ___“ सौम्यमूर्तिरुचिश्चन्द्रो, वीतरागः समीक्ष्यते ।
ज्ञानप्रकाशकत्वेन, आदित्यः सोऽभिधीयते ॥३७॥"