________________
શ્રીજિનમહત્ત્વની સિદ્ધિ
""
पुण्योदय भवैर्भावैर्मतं क्षायिकसंगतैः ।
મત્ત્વ મદ્દનીયર્થ, વાલમામ્યતર તથા ॥ ૪ ॥ बहिरभ्युदयादर्शी, भवत्यन्तर्गतो गुणः । મળેઃ વટાવ્રતસ્થાપિ, દ્ઘિાતિ તિ॥ ૧॥
""
३७
ક્ષાયિક જ્ઞાનાદિ ગુણાની સાથે વિશિષ્ટ સંહનન, રૂપ, સંસ્થાન, ગતિ આદિ તીર્થંકર નામ કર્મરૂપી પુણ્યપ્રકૃતિના ઉડ્ડયથી ઉત્પન્ન થયેલા ભાવે વડે અભ્યન્તરની જેમ માહ્યથી પણ શ્રી જિનેશ્વરદેવનું મહત્ત્વ સિદ્ધ છે. (૪)
અન્તર્ગત ગુણુ એ ખાદ્ઘ અભ્યુદયને દેખાડનારો હાય છે. કપડાથી ઢંકાયેલા પણ મણિ પેાતાના પ્રકાશને બહાર જણાવ્યા સિવાય રહેતા નથી. (૫)
66
भेदः प्रकृत्या रत्नस्य, जात्यस्याजात्यतो यथा । तथाऽर्वागपि देवस्य, भेदोऽन्येभ्यः स्वभावतः॥ ६ ॥
99
જેમ જાત્ય રત્નનો અજાત્ય રત્નથી લેઇ સ્વભાવથી જ હાય છે, તેમ મિથ્યાષ્ટિ આદિ દશામાં પણ શ્રી જિનેશ્વરદેવનો અન્ય આત્માઓ કરતાં સ્વભાવથી જ ભેદ હાય છે. (૬) " नित्यनिर्दोषताऽभावान्महत्त्वं नेति दुर्वचः । नित्यनिर्दोषता यस्माद्, घटादावपि वर्त्तते ॥ ७ ॥
જ
""
શ્રી જિનેશ્વરદેવમાં નિત્ય નિર્દોષતા નથી માટે તેમનું મહત્ત્વ નથી એમ કહેવું, એ અયુક્તવચન છે; કારણ કે નિત્ય નિર્દેષતા તેા ઘટ, પટ અને આકાશાદિમાં પણ રહેલી છે. (૭) નિત્ય નિર્દોષ પુરૂષની કલ્પના કરવી તેના કરતાં ધ્વસ્ત દોષ પુરૂષની કલ્પના કરવી એજ શ્રેષ્ઠ છે. કારણ કે દોષ અને આવરણા