________________
२३
શાસ્ત્રીય પરિભાષા અને સૂક્ષ્મ મતભેદની ઝીણવટ બાજુએ રાખતાં સદાચારી ગૃહસ્થધી ઉપાસકે પાળવાના નિયમે નીચે પ્રમાણે જણાય છે. આ નિયમે પાછળ સાંપ્રદાયિક આગ્રહ બહુ નથી. ધના આગ્રહ ન હોય એવા સુવ્યવસ્થિત સમાજ પણ પ્રજાના કલ્યાણને અર્થે આવા જ નિયમે ઘડે.
(૧) સત્યાચરણ આના ઉપર સમાજના વેા આધાર રહેલા છે. જે સત્યને ચારે છે તે બધું ચારે છે. સ્પેન ત્રાયતે પૃથ્વી । માટે માણસ અસત્ય ન મેલે. પણ પામર માણસ કેક વખતે સત્ય ઓલવાની હિંમત ન કરે એટલે ઓછામાં ઓછા નીચલા નિયમે તા પાળે જ :—
કાઈના ઉપર વગર વિચાર્યે આળ ન મૂકે, કૈાઈની ગુપ્ત વાત પ્રકાશિત ન કરે, સ્ત્રીરહસ્યની વાતા ન મેલે, ખાટી સલાહ ન આપે, અને ખેાટા લેખ પણ ન કરે.
ત
કન્યાની લેણદેણુમાં, ઢાર ઢાંખરની લેણદેણુમાં, વાડીવજીફાની લેદેણમાં ખાટી વાત કહેવાની લાલચ ખૂબ હોય છે; તે આગ્રહપૂર્વક ટાળવી.
કાઈની થાપણ ન એળવવી. ખોટી સાક્ષી ન આપવી.
(૨) અસ્તેય — કાઈ એ ન આપેલું લેવું એ તે ચારી જ છે પણ પામર માસ લાભને ખાળી નથી શકતા એટલા માટે બીજી પણ કેટલીક ખાસ ચેતવણી એને આપી છે :
ચેારી ન કરવી, ચેરીને માલ ન રાખવા, ચારી કરવા કાઈ તે પ્રેરણા ન કરવી, ખાટાં તાલ માપ ન રાખવાં કે ન વાપરવાં, સેળભેળ કરીને કે બનાવટી વસ્તુને મૂળની જગ્યાયે બતાવી વહેવાર ન કરવા, અને રાજ્યે પ્રજાહિત ખાતર અમુક વસ્તુ રાજ્ય બહાર ન જાય અથવા રાજ્યમાં ન આવે એવા પ્રતિબંધ કર્યો હોય તે તે તેડવા નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org