________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે [૧સ્થૂલ હિંસાના ત્યાગની પ્રતિજ્ઞા લેનાર શ્રાવકે અતિચારરૂપ નીચેની પ્રવૃત્તિઓ ન કરવી – કેઈને બાંધ (વંધ); કેઈને નિર્દયપણે મારો (વધ); કેઈનાં અંગપ્રત્યંગ કાપવાં (છવિ છે); ગજા ઉપરાંત ભાર ભરે કે કામ કરાવવું (તિમા); કોઈનું ખાનપાન બંધ કરાવવું (માનવુ છે). [આ તથા આના જેવી પ્રવૃતિઓથી ભલે વ્રતનો ભંગ કર્યો શબ્દથી ન કહેવાય, પણ આ બધું કરનારનું હિંસાત્યાગનું વ્રત મલિન થઈ થડે વખતે જરૂર હાસ પામે જ.] [૪૫]
[૨] સ્થલ અસત્ય (મૃષાવા)ના ત્યાગની પ્રતિજ્ઞા લેનાર શ્રાવકે અતિચારરૂપ નીચેની પ્રવૃત્તિઓ ન કરવી – કેઈ ઉપર વગર વિચારે આળ મૂકવું; કેઈની ગુપ્ત વાત પ્રકાશિત કરવી; પિતાની સ્ત્રીની ગુપ્ત વાતે પ્રકાશિત કરવી,૧ ટી સલાહ આપવી; અને બેટા લેખ કરવા. [૪૬]
[૩] સ્કૂલ ચૌર્યના ત્યાગની પ્રતિજ્ઞા લેનાર શ્રાવકે નીચેની પ્રવૃત્તિઓ ન કરવી – ચારીને માલ રાખ ચોરી
૧. ટીકાકાર કહે છે તેમ, સ્ત્રીની એ ગુસ વાત ભલે સાચી હોય, તો પણ પ્રગટ કરવાથી તે ફજેતીને કારણે આત્મહત્યા કરે, કે દૂભાય ઇત્યાદિ.
ગશાસ્ત્ર” ૩, ૯૦માં હેમચંદ્રાચાર્ય આને બદલે “વિશ્વસ્તમંત્રભેદ” એવો અતિચાર મૂકે છે; અર્થાત પિતાના ઉપર વિશ્વાસ રાખનારાં સ્ત્રી, મિત્ર વગેરે કેઈની વાત ખુલ્લી કરી દેવી છે. આમાં ને ઉપર આવેલા કોઈની ગુપ્ત વાત પ્રકાશિત કરવા રૂપી અતિચારમાં તફાવત એ છે કે, પેલામાં તો કેઈની ખાનગી વાત તેણે કહી ન હોય અને જાણી હેય છે, ત્યારે આમાં તે પેલાએ વિશ્વાસ રાખી આપણને તેની ગુપ્ત વાત કહી હોય છે.
૨. જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ ન. ૫.
Jain Education International
uona
For Private & Personal Use Only
www.jainelibrary.org