________________
૭. સંધાલપુર મેળવવા માટે શ્રમણભગવાનનાં ગુણકીર્તન કરત સદ્દાલપુર પ્રત્યે બે —
હે દેવાનુપ્રિય! અહીં મહાબ્રાહ્મણ પધાર્યા છે.”
સદાલપુર ગોશાલને પૂછ્યું : મહાબ્રાહ્મણ કેણ છે? [૧૭]
ગશાલકે કહ્યું – શ્રમણભગવાન મહાવીર મહાબ્રાહ્મણ છે.
સદ્દાલપુત્તે પૂછ્યું: શાથી તે મહાબ્રાહ્મણ છે?
ગશાલકે કહ્યું –હે સાલપુત્ત! શ્રમણભગવાન મહાવીર પરિપૂર્ણ રીતે પ્રગટેલાં જ્ઞાન અને દર્શન ધારણ કરનાર છે, લોકયે ભાવપૂર્વક નિહાળેલા-માનેલા-પૂજેલા છે, તથા તસ્ય કર્મોથી યુક્ત છે, તેથી તે મહાબ્રાહ્મણ છે.
ત્યાર બાદ ગોશાલે ફરીથી કહ્યું : હે દેવાનુપ્રિય! અહીં મહાપ પધાર્યા છે.
સદ્દાલપુત્તે પૂછયું: મહાપ કોણ છે? ગોશાલકે કહ્યું ઃ શ્રમણભગવાન મહાવીર મહાપ છે. સદાલપુત્તે પૂછયું: શાથી તે મહાપ છે?
ગોશાલકે કહ્યું: હે દેવાનુપ્રિય! આ સંસારરૂપી અટવીમાં નાશ પામતા, વિનાશ પામતા, ખવાઈ જતા, છેદાઈ જતા, ભેટાઈ જતા, લેપાઈ જતા તથા વિલોપાઈ જતા જીનું ધર્મરૂપી દંડથી સંરક્ષણ તેમજ સંગાપન કરી, તેમને નિર્વાણરૂપી મેટા વાડામાં સ્વહસ્તે પહોંચાડે છે, માટે તે મહાપ છે.
૧. વગેરે બધું આગળ પા. ૮૬ મુજબ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org