________________
પરિશિષ્ટ - ગોશાલકના આજીવિક સિદ્ધાંત
-
૧૨૯
પ્રકારના આધ્યાત્મિક વિકાસક્રમમાં માનતા હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે.
અલબત્ત, મુદ્દની પેઠે જ તે પણ માત્ર તપ ઉપર બહુ ઓછે. ભાર મૂકતા હશે; મહાવીરની સાથેના સહવાસ દરમ્યાન તેણે મહાવીરને જે ઉર્દૂડ તપ સાધના ભૈયા, તેની આવશ્યકતા-અનાવશ્યકતા વિષે તેના મનમાં જરૂર ગડભાંજ ઉત્પન્ન થઈ હશે; અને યુદ્ધ જેમ મહાવીરની પેઠે ઉપવાસાદ્રિ ઘેર તપ સાધ્યા બાદ દેહદ ડના મા માંથી મુક્તિને માગ ન મળતાં ‘ તેમાં આર્ય પ્રજ્ઞા’ નથી એમ કહી તેમાંથી પાછા ફર્યાં, અને પેાતાની સાથે રહેતા પંચભિક્ષુઓને વિશ્વાસ તથા આદર ગુમાવી બેઠા, તેમજ ગેાશાલક પણ મહાવીરના તીવ્ર દેહદ ડના મા માંથી પાછે ફ્રી, મહાવીરને આદર ગુમાવી બેઠા હોય, એમ બનવામાં કશું અશકય જેવું નથી.
સંયુક્ત નિકાયમાં (૨. ૩-૧૦) સહલી નામને દેવપુત્ર બુદ્ધને ગેાશાલક સબંધી એક ગાથા કહે છે:
- તપને પસંદ નહિ કરનાર નહિ સેવનાર : સંયમી; કલહરૂપ વાચાને છેડનાર : સમભાવી; પાપયુક્ત નિહનીય કામથી દૂર રહેનાર સત્યવાદી ~(ગાશ!લક) ખરેખર એવું પાપ સેવતા નથી.’
:
-
મહાવીર સાથે ગેાશાલકને કઈ કઈ બાબતેામાં મનભેદ હતા તે વિષે સૂત્રકૃતાંગ (૨-૬ )માં એક રસિક સંવાદ ગેાશાલક અને મહાવીરભકત આક વચ્ચે નોંધાયેલે છે. ગેાશાલક મહાવીર ઉપર ત્રણ આક્ષેપ કરે છે : ૧. પહેલાં તે એકાંતમાં એકલે વિચરનાર શ્રમણ હતા; હવે તે અનેક ભિક્ષુએને એકડા કરી ધર્મોપદેશ આપવા નીકળ્યો છે. આમ તે અસ્થિર માણસે પેાતાની આવકા ઊભી કરી છે. ૨. ઠંડુ પાણી પીવાની બાબતમાં, બીજ વગેરે ધાન્ય ખાવાની ખામતમાં, પેાતાને માટે તૈયાર થયેલે આહાર ખાવાની બાબતમાં, તેમ જ સ્ત્રીઓના સહવાસની બાબતમાં તેણે વધારે પડતું કડક વલણુ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only