Book Title: Bhagvana Mahavira na Das Upasako
Author(s): Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 158
________________ પરિશિષ્ટ - ગોશાલકના આજીવિક સિદ્ધાંત - ૧૨૯ પ્રકારના આધ્યાત્મિક વિકાસક્રમમાં માનતા હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે. અલબત્ત, મુદ્દની પેઠે જ તે પણ માત્ર તપ ઉપર બહુ ઓછે. ભાર મૂકતા હશે; મહાવીરની સાથેના સહવાસ દરમ્યાન તેણે મહાવીરને જે ઉર્દૂડ તપ સાધના ભૈયા, તેની આવશ્યકતા-અનાવશ્યકતા વિષે તેના મનમાં જરૂર ગડભાંજ ઉત્પન્ન થઈ હશે; અને યુદ્ધ જેમ મહાવીરની પેઠે ઉપવાસાદ્રિ ઘેર તપ સાધ્યા બાદ દેહદ ડના મા માંથી મુક્તિને માગ ન મળતાં ‘ તેમાં આર્ય પ્રજ્ઞા’ નથી એમ કહી તેમાંથી પાછા ફર્યાં, અને પેાતાની સાથે રહેતા પંચભિક્ષુઓને વિશ્વાસ તથા આદર ગુમાવી બેઠા, તેમજ ગેાશાલક પણ મહાવીરના તીવ્ર દેહદ ડના મા માંથી પાછે ફ્રી, મહાવીરને આદર ગુમાવી બેઠા હોય, એમ બનવામાં કશું અશકય જેવું નથી. સંયુક્ત નિકાયમાં (૨. ૩-૧૦) સહલી નામને દેવપુત્ર બુદ્ધને ગેાશાલક સબંધી એક ગાથા કહે છે: - તપને પસંદ નહિ કરનાર નહિ સેવનાર : સંયમી; કલહરૂપ વાચાને છેડનાર : સમભાવી; પાપયુક્ત નિહનીય કામથી દૂર રહેનાર સત્યવાદી ~(ગાશ!લક) ખરેખર એવું પાપ સેવતા નથી.’ : - મહાવીર સાથે ગેાશાલકને કઈ કઈ બાબતેામાં મનભેદ હતા તે વિષે સૂત્રકૃતાંગ (૨-૬ )માં એક રસિક સંવાદ ગેાશાલક અને મહાવીરભકત આક વચ્ચે નોંધાયેલે છે. ગેાશાલક મહાવીર ઉપર ત્રણ આક્ષેપ કરે છે : ૧. પહેલાં તે એકાંતમાં એકલે વિચરનાર શ્રમણ હતા; હવે તે અનેક ભિક્ષુએને એકડા કરી ધર્મોપદેશ આપવા નીકળ્યો છે. આમ તે અસ્થિર માણસે પેાતાની આવકા ઊભી કરી છે. ૨. ઠંડુ પાણી પીવાની બાબતમાં, બીજ વગેરે ધાન્ય ખાવાની ખામતમાં, પેાતાને માટે તૈયાર થયેલે આહાર ખાવાની બાબતમાં, તેમ જ સ્ત્રીઓના સહવાસની બાબતમાં તેણે વધારે પડતું કડક વલણુ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174