________________
પરિશિષ્ટ – મહાવીર અને શાલકની મુલાકાત ૧૩૩ તેમની આખરી મુલાકાત થઈ, જે સાત દિવસ બાદ ગોશાલકના મૃત્યુનું કારણ થઈમૃત્યુ સમયે ગાશ.લક પિતાના ભિક્ષુજીવનના ૨૪મા વર્ષમાં હતે. અર્થાત પણિભૂમિમાં ગાળેલાં છ વર્ષ અને જિનપણનાં ૧૬ વર્ષની વચ્ચે બે વર્ષ પસાર થતાં હોવાં જોઈએ. (૬+૨+૧૬= ૨૪.) ગોશાલકના મૃત્યુ પછી મહાવીર વધુ ૧૬ વર્ષ જીવ્યા. આમ મહાવીરના આયુષ્યનાં ૭૨ વર્ષ માટે નીચેના સમય નક્કી કરી શકીએ :–
મહાવીરે ઘર ત્યાગું ૩૦ વર્ષ મહાવીર ગોશાલને મળ્યા ૨ વર્ષ મહાવીર ગોશાલ સાથે રહ્યા ૬ વર્ષ ગશાલ જિનપણું મેળવતા
પહેલાં એકલો રહ્યો ૨ વર્ષ ગોશાલ જિન તરીકે જીવ્યો ૧૬ વર્ષ મહાવીર ગોશાલ પછી જીવ્યા ૧૬ વર્ષ
ઉર વર્ષ આ બધું કરપત્રમાં જણાવેલા સમયને મળતું આવે છે – મહાવીર ગૃહથિ તરીકે જીવ્યા ૩૦ વર્ષ મહાવીર છ9 (જિન થતાં પહેલાં સાધક ભિક્ષ) તરીકે જીવ્યા
૧૨ વર્ષ મહાવીર કેવળી-જિન તરીકે જીવ્યા
૩૦ વર્ષ
૭૨ વર્ષ ૭૨ વર્ષના આયુષ્યમાં મહાવીરે ૪ર વર્ષે ભિક જીવન ગુજાર્યું; ૧૨ વર્ષ છદ્મસ્થ તરીકે અને ૩૦ કેવળી તરીકે. તેમજ ગોશાલકે પોતાના ૨૪ વર્ષના ભિક્ષુજીવનમાં આઠ વર્ષ છદ્મસ્થ તરીકે ગુજાર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org