________________
૯. નજિનપિયા
૧૦૭ ગૌતમને આવતા જાણીને મહાશતકે તેમને વંદનનમસ્કાર કર્યા. પછી તેમની પાસેથી ભગવાન મહાવીરને સંદેશે સાંભળી, તે મુજબ પ્રાયશ્ચિત્ત સ્વીકારીને તે શુદ્ધ થયો. ત્યારબાદ ભગવાન મહાવીર રાજગૃહથી નીકળી બહારના પ્રદેશમાં વિચારવા લાગ્યા. [૨૬૦-૫]
પિતે સ્વીકારેલાં ગુણવ્રત અને શીલવતને તથા શ્રમણપાસકની ૧૧ પ્રતિમાઓને મહાશતક શ્રમણે પાસકે સારી રીતે ૨૦ વર્ષ સુધી પાન્યાં અને આચર્યા. છેવટે મારણતિક સંલેખનામાં ૬૦ ટંક ખાનપાન છેડી, સમાધિપૂર્વક તે મરણ પામ્યા અને સૌધર્મકલ્પમાં અરુણાવતંસક વિમાનમાં ઉત્પન્ન થયો. ત્યાંથી મહાવિદેહવાસ પામીને તે સિદ્ધ બુદ્ધ, અને મુક્ત થશે. [૨૬]
નદિનીપિયા શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજા હતા. ત્યાં નદિનીપિયા નામે ગૃહપતિ અશ્વિની ભાર્યા સાથે રહેતે હતે. તેની પાસે ચાર કરોડ (પાલી) નું નિધિ તરીકે સંઘરામાં, ચાર કરોડ વ્યાજે અને ચાર કરોડ ઘરવાપરમાં હતું. ઉપરાંત દશહજાર ગાયને એક એવા ચાર જે હતા. [
૨૮] તેણે ત્યાંના કોષ્ટક ચત્યમાં આવેલા ભગવાન મહાવીર પાસે આનંદની પેઠે ગૃહિધર્મ સ્વીકારી તેનું ૧૪ વર્ષ સુધી
૧. આજે અધ્યાથી ઉત્તરે બલરામપુર સ્ટેશનથી ૧૨ માઈલ ઉપર આવેલા અકોના ગામથી પાંચ માઈલ દૂર સહેતમહેતનો કિલ્લો છે, તેને વર્તમાનમાં શ્રાવસ્તી ગણવામાં આવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org