________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે વંદન–નમસ્કાર કરી, તે પિતાના રથમાં બેસીને ઘેર પાછી ફરી. [૧૧]
મહાવીર પણ ત્યાર બાદ ત્યાંથી નીકળી બહારના પ્રદેશમાં વિહરવા લાગ્યા. [૨૧]
શ્રમણે પાસક બનેલે સદ્દાલપુત્ત જીવાજીવનું જ્ઞાન પ્રાપ્ત કરી, ગૃહસ્થ મને પાળતો સુખે રહેવા લાગ્યું. [૨૧૩]
હવે, મંખલિપુત્ત ગોશાલને ખબર પડી કે, સદાલપુખ્ત આજીવિક સિદ્ધાંતનું વમન કરી, નિની દષ્ટિ સ્વીકારી છે. તેથી તેણે વિચાર કર્યો કે, “હું ત્યાં જઈ, તેણે સ્વીકારેલી નિશ્રિમણની દૃષ્ટિ છેડાવીને ફરી આજીવિકની દષ્ટિ તેની પાસે ગ્રહણ કરાવું.” એવો વિચાર કરી, તે પિતાના આજીવિક સંઘ સાથે પોલાસપુર નગરમાં આવ્યું, અને ત્યાંના આજીવિકેના મઠમાં ઊતર્યો. ત્યાં પિતાને વસ્ત્રપાત્ર વગેરે સરંજામ મૂકીને, કેટલાક આજીવિકે સાથે તે સદ્દાલપુર શ્રમણે પાસકને ત્યાં ગયો. [૨૧]
સાલપુર શ્રમણોપાસકે મખલિપુત્ત ગોશાલને આવતે જે, પણ તેણે તેને આદર ન કર્યો, તથા પોતે ઓળખતે ન હોય એમ ચૂપ રહ્યો. [૨૧૫
આ પ્રમાણે પિતાને સત્કાર ન થયો, ત્યારે મંખલિ પુત્ત ગોશાલ સૂવા-અઠીંગવાનાં પાટિયાં તથા પથારી-બિછાનાં
૧. અર્થાત જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આસ્ટવ, સંવર, નિર્જ રા અને મોક્ષરૂપી જન સિદ્ધાંતનાં નવ તથ્ય એટલે કે તો. જુઓ ઉત્તરાધ્યયન સૂત્ર, કે “તત્ત્વાર્થ સૂત્ર”માં તે બધાંની વ્યાખ્યા.
૨. મૂળ: સમય અને દૃષ્ટિ. ૩. મૂળ: “સભા'. ૪. ની માફી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org