________________
૭. સદ્દાલપુર પ્રમાદી મનુષ્યને જ બધે પ્રકારે ભય હોય છે, અપ્રમાદીને કઈરીતે ભય હેતું નથી. લેકનું દુઃખ સમજીને અને લેકના સંયોગોને છેડીને, વીર પુરુષે મહામાર્ગે વળે છે. ઉત્તરોત્તર ઊંચે ને ઊંચે ચડતા તેઓ અસંયમી જીવન ઈચ્છતા જ નથી.
પિતાનું શ્રેય સાધવામાં પ્રયત્નશીલ થયેલ સંયમી દુઃખોથી ઘેરાવા છતાં ગભરાય નહીં, અને વિચારે કે આ જગતમાં સંયમી પુરુષે જ લોકાલેકના પ્રપંચમાંથી મુક્ત થઈ શકે છે.
સત્યમાં વૃતિ કરે !”
ભગવાન મહાવીર પાસેથી ધર્મ સાંભળીને હુણ, તુષ્ટ અને પ્રસન્ન થઈ અગ્નિમિત્રાએ મહાવીર ભગવાનને વંદનનમસ્કાર કર્યો અને કહ્યું: “હે ભગવન્! આપના જૈન સિદ્ધાંતમાં મને શ્રદ્ધા થાય છે, તમે કહે છે તે ખરું છે. પરંતુ તમારી પાસે જેમ બીજા લોકો ગૃહત્યાગ કરી, મુંડ થઈ પ્રવજ્યા લઈને રહે છે, તેમ હું કરી શકું તેમ નથી. પરંતુ તમારા કહેલા પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રતવાળા ગૃહસ્થ ધર્મને હું સ્વીકારવા ઈચ્છું છું.” [૧૦]
ભગવાને તેને કહ્યું? કશા પ્રતિબંધ વિના તને જેમ ફાવે તેમ કર !
એટલે અગ્નિમિત્રાએ શ્રમણભગવાન મહાવીર પાસે બાર પ્રકારને શ્રાવકધર્મ સ્વીકાર્યો. ત્યાર પછી ભગવાનને
આચારાંગ અધ્ય૦ ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org