________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકા
re
પ્રાપ્ત કરી, કર્મોના નાશ થાય તેવું પરાક્રમ પ્રગટાવી, ઇંદ્રિયાના પ્રવાહાને રોકી, વિકારરહિત થવા પ્રયત્ન કરે. કારણ કે, ત્યાં સુધી ધમમાગ માં આચરણ અસંભવિત છે. “ સ્ત્રી વગેરે કામભેાગા ડુક્કરને ફાંસામાં સપડાવનાર નીવાર જેવા છે. જે સ્ત્રીને સેવતા નથી, તેએ આ સસારમાં મુક્ત છે. વિષયેચ્છાનેા અંત લાવનાર પુરુષ મનુષ્યેાના ચક્ષુરૂપ છે. માટે એ અંત પામવાને જ પ્રયત્નશીલ થાઓ. જુઆને અસ્ત્રાના પણુ ‘અંત’ (ધાર) જ કામ આવે છે, અને પૈડું પણ અંત (નેમિ) ઉપર જ ક્રે છે. બુદ્ધિમાન મનુષ્યેા વસ્તુએના અંત સેવીને સંસારને પણ 'ત લાવે છે.
,
“આમ જેણે પૂર્વે ખાંધેલું કમ ખ'ખેરી નાખ્યું છે, અને નવું થવા દીધું નથી, તે મહાવીર પછી જન્મતા નથી કે · મરતા નથી. વાયુ જેમ જ્વાળાને આળગી જાય છે, તેમ તે જગતના મનેારમ કામલેાગેાને એળગી જાય છે. તેને હવે કશે। સકલ્પ રહ્યો નથી; તેમ જ જીવિત કે મરણની પણ કામના રહી નથી. તે હુવે જગતના ચક્ષુરૂપ બન્યા છે. પેાતાનાં પૂર્વકર્મોને લીધે તે હવે મેાક્ષમાગ ઉપદેશે છે. તે ઉપદેશ ભિન્ન ભિન્ન પ્રાણીઓ પ્રમાણે ભિન્ન ભિન્ન હાય છે. અનુત્તમ જ્ઞાન પ્રાપ્ત કરેલા તેને મન-વાણી-કાયાથી કાઈ ના વિરોધ હાતા નથી. કારણ કે તે સાચી આંખવાળે હાય છે. તેને જગતનના પૂજન-સત્કારની દરકાર હાતી નથી. જે મનુષ્ય શુદ્ધ, પરિપૂર્ણ અને સર્વોત્તમ ધના ઉપદેશ આપતા હાય, અને પેતે પણ તે ધર્મના સ્થાનરૂપ બન્યા
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only