________________
૪. સુરાદેવ
१७
મુમુક્ષુએ ગમે તેટલા કામભાગે। આવી મળે તાપણ તેમાં ન લેપાવું. એક વાર મનુષ્ય એ લેાભાવનારા .વિષયામાં ખેચાઈ ગયા, તેા પછી તે પેાતાનું હિત અને કલ્યાણુ સમજવાની બુદ્ધિ જ ગુમાવી બેસે છે. પછી માખી જેમ અળખામાં ચેટી જઈ નાશ પામે છે, તેમ તેમ અને મૂઢ મનુષ્ય નાશ પામે છે.
“ વિવિધ પદાર્થોથી ભરેલું. આખું વિશ્વ કોઈ એક મનુષ્યને જ આપી દેવામાં આવે, તેપણ તેને તૃપ્તિ થાય તેમ નથી. મનુષ્યની તૃષ્ણાએ એવી દુપૂર છે. કારણ કે, જેમ જેમ લાલ થતા જાય છે, તેમ તેમ લાભ પણ વધતા જાય છે.
66
આ જન્મમાં જેઓ કામભાગેાના રસમાં આસક્ત અની, પેાતાના જીવનનું નિયમન નથી કરતા, તે સમાધિચેગમાંથી ભ્રષ્ટ ખની, આ જન્મ પણ ગુમાવે છે, અને મૃત્યુ આદ પણ આસુરી ચેાતિ પ્રાપ્ત કરે છે. ત્યાંથી છૂટીનેય તેએ સસારમાં શાંતિ પામ્યા વિના સતત ભટકયા જ કરે છે. કારણ કે, અનેક કર્મીના લેપથી લી'પાયેલા તેઓને એધ પ્રાપ્ત થવે ઘણા મુશ્કેલ હાય છે.
“માટે મનુષ્યનું સર્વસ્વ નાશ કરનારા સ્ત્રીભાગેામાં કદી ન ફસાશે. તે ભાગેાની મનેાહરતા ઉપર ઉપરની જ છે. ચિત્ત આજે ‘આ' તા કાલે ‘બીજું” એમ હુ ંમેશાં માગ્યા કરે છે. અને જેને મેળવવા હમણાં જ પાતે અતિ પ્રયત્ન કર્યાં હાય છે, તે જ ઘેાડા વખત બાદ અકારું થઈ પડે છે. માટે તે ભેગેાની કદી કામના ન કરવી. મુમુક્ષુએ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org