________________
૬. કુ કાલિક
G
ત્યાં ભેગી થયેલી મેાટી પરિષદને ભગવાને ધમ કથા
કહી :—
66
જરા વિચાર તે કરે! જગતમાં બધાંને જ સુખ પસંદ છે, અને બધાં સુખની જ પાછળ દોડતાં હાય છે. છતાં જંગતમાં સર્વાંત્ર અધપણુ, બહેરાપણું, મૂંગાપણું, કાણાપણુ, કુબ્જપણું, ખૂધિયાપણું, કાળાપણું, કાઢિયાપણું વગેરે દુઃખા જોવામાં આવે જ છે. એ બધાં દુઃખા વિષયસુખની પાછળ પડેલા મનુષ્યાને પેાતાની આસક્તિરૂપી પ્રમાદને કારણે જ પ્રાપ્ત થયાં હાય છે. એ વિચારી, બુદ્ધિમાન મનુષ્ય સાવધાન થાય. અજ્ઞાની મનુષ્ય જ વિષયસુખની પાછળ પડી, અનેક પ્રકારના યાએિમાં જન્મમરણના ફેરા ફરતે હણાયા કરે છે.
“ મે' અમુક કર્યું' છે, અને હજી અમુક કરીશ,” એવા ઘેાડા દોડાવ્યા કરતા તે માયાપૂર્ણ મનુષ્ય પેાતાનાં કબ્યામાં મૂઢ થઈ, ફરી ફરી લેાભ વધાર્યાં કરે છે, અને એ રીતે પાતે પેાતાના વેરી બને છે. સુખાથી, ગમે તેમ ખાલતા, અને દુઃખથી મૂઢ બનતા જતા તે મનુષ્યની બુદ્ધિને અધું અવળું જ સૂઝે છે. એ રીતે પેાતાના પ્રમાદથી તે પેાતાના નાશ કરે છે.
“કામે પૂર્ણ થવા અશકય છે, અને જીવિત વધારી શકાતું નથી. કામકામી મનુષ્ય શેક કર્યાં જ કરે છે, તથા ઝર્યા કરે છે. મર્યાદાઓના લેાપ કરતા જતા તે કામી, પોતાની કામાસક્તિ અને રાગને કારણે પીડાય છે અને પરિતાપ પામે છે. જેનાં દુઃખ કદી શમતાં નથી એવા તે મંદ્ર મનુષ્ય, દુઃખાના ફેરામાં જ કર્યા કરે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org