________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે
પરંતુ જગતને સત્ય વિચાર કરનાર શ્રમ અને બ્રાહ્મણે એમ જ કહે છે કે, દુઃખ પોતાનું જ કરેલું થાય છે, બીજનું કરેલું નહીં. તેમ જ મેક્ષ પણ જ્ઞાન અને તે પ્રમાણેની કિયાથી પ્રાપ્ત થાય છે.
“પ્રજાને જે લેકે આ હિતકર ઉપદેશ આપે છે, તેઓ જ આ જગતના ચક્ષુરૂપ નાયકે છે. તેમણે આ સંસારને પણ શાશ્વત કહ્યો છે. તેમાં રાક્ષસે, દે, ગાંધર્વોથી માંડી બધા જીવોને પિતપોતાનાં કર્મ અનુસાર સુખદુઃખ ભેગવતા જન્મમરણ પામ્યા કરવું પડે છે. તે ચક્રમાંથી મહાકટે છૂટી શકાય છે. વિષયે તથા કામમાં આસક્ત એવાં અજ્ઞાન પ્રાણીઓ તેમાં વારંવાર સપડાયા જ કરે છે.
જેને તે ચકમાંથી છૂટવું હોય, તેણે જગતના તિરૂપ તથા ધર્મને સાક્ષાત્કાર કરી તેને પ્રગટ કરનારા મહાત્માઓની સમીપ હંમેશાં રહેવું. કારણે તેઓ જ પિતાની જાતને તેમ જ જગતને, જીવની ગતિ-અગતિને, જન્મ-મરણને, શાશ્વત-અશાશ્વતને તથા મનુષ્યના પરજન્મને જાણે છે. કર્મ આત્મામાં કેવી રીતે દાખલ થાય છે, અને તેને કેવી રીતે રોકી શકાય છે, તે તેઓ જાણે છે. તથા કર્મના ફળને તેમ જ કર્મના નાશને પણ તેઓ જાણે છે. જગતનું અતીત, વર્તમાન અને અનાગત સ્વરૂપ યથાર્થ જાણતા હોઈ તેઓ જ આ જગતના નેતા છે. તેમનો નેતા કોઈ નથી. બુદ્ધ થયેલા તે લેકે આ સંસારચકને અંત લાવી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org