________________
૪. સુરાદેવ
કર્યાં; પછી તેમના માંસના પાંચ પાંચ સેાળા કરી, કઢાઇમાં તન્યા, અને તેમનું લાહીમાંસ સુરાદેવના શરીરે ખરડયું. [૧૪ ૬-૭] સુરાદેવે એ તીવ્ર વેદના ખૂબ શાંતિથી સહન કરી. ત્યારે પેલા જેવું છેવટે એક સાથે સાળ રાગેા તેના શરીરમાં મૂકવાની ધમકી આપી. [૧૪૮]
એટલે, “ આ કેાઈ અનાય બુદ્ધિવાળા પુરુષ આવાં અનાય પાપકર્મોં મારી સામે કરે છે; તે હવે મારા શરીરમાં સાળ રાગો દાખલ કરવા તૈયાર થયા છે, તો મારે તેને પકડી લેવા જોઈ એ,” એમ વિચારી સુરાદેવ ઊભું થયે, અને પેલા દેવને પકડવા ગયા. એટલે તે દેવ એકદમ આકાશમાં ઊડી ગયા, અને સુરાદેવના હાથમાં માત્ર થાંભલે આન્યા. તેથી તેણે મેટા અવાજ સાથે કાલાહલ કરી મૂક્યો. [૧૪૯-૧૫૧
તેને કોલાહલ સાંભળીને તેની ધન્યા ભાર્યાં જાગીને તેની પાસે આવી, અને આમ કેાલાહલ કરવાનું કારણ તેને પૂછવા લાગી. [૧પ૨]
સુરાદેવે તેને પાતે જોયેલી વાત કહી સ`ભળાવી. તે સાંભળી ધન્યા ભાર્યાએ તેને કહ્યું કે, ‘ અહીં કાઈ માણસ આયેા નથી, કે કેાઈ એ તમારા એકે પુત્રને માર્યા નથી. તમે કોઈ બિહામણું દૃશ્ય જોયું હાય એમ લાગે છે; તથા
૧. આચારાંગસૂત્ર અ॰ ૬માં નીચે પ્રમાણે ૧૬ રોગ ગણાવ્યા છે: ક’ઠમાળ, કોઢ, ક્ષય, અપસ્માર, નેત્રરોગ, જડતા, ઠાપણું, ખૂંધિયાપણું, ઉદરરોગ, મૂત્રરોગ, સૂણી જવું, ભસ્મક, કપ, પીઠસીપણું, હાથીપગાપણું, અને મધુમેહ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org