________________
કર
ભગવાન મહાવીરના દૃશ ઉપાસકા
જઈને તેમનું પ્રવચન મેં સાંભળ્યું. તે મને ખરાખર ગમ્યું છે અને તેમાં મારી અભિરુચિ થઈ છે. તે તું પણ તેમની પાસે જા અને તેમની ઉપાસના કરી, તેમની પાસેથી પાંચ અણુવ્રતા અને સાત શિક્ષાવ્રતાવાળા ગૃહસ્થધમ સાંભળી, તેને સ્વીકાર કર ! ” [ ૫૮ ]
"7
આનનું કહેવું સાંભળી, શિવનઢા ખુશી થઈ, અને ઉતાવળે નાકા પાસે નાના કાનવાળા, ધેાળા અને સારી રીતે શણગારેલા વેગવંત બળદો જોડેલા રથ તૈયાર કરાવી, તેમાં બેસી ભગવાનને ઉતારે પહાંચી. [ ૫૯ ].
ત્યાં ભગવાનના ઉપદેશ સાંભળી, તેણે પણ આનંદની પેઠે ખાર પ્રકારનાં વ્રતાવાળે ગૃહસ્થયમ ભગવાન પાસેથી સ્વીકાર્યાં. ત્યાર બાદ, ભગવાનને નમસ્કારાદિ કરી, રથમાં બેસી, તે પેાતાને ઘેર પાછી ફરી. [૬૦-૧ ]
આમ આનંદ અને શિવનઢા ધર્મ સ્વીકારીને પાછાં ફર્યા બાદ, ભગવાનના પટ્ટશિષ્ય ગૌતમે શ્રમણ-ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરી, નમ્રતાથી પૂછ્યું :--
૧. ઉપદેશ, પછી તેા તત્ત્વસિદ્ધાંત, સિદ્ધાંતમા, શાસ્ત્ર, એવા અર્થ માં પણ તે શબ્દ રૂઢ થયા છે.
૨. તે પણ ભગવાનના અગિયાર ગણધરોમાંના એક હતા. તે ઈ. પૂ. ૬૦૭માં રાજગૃહ નજીક જન્મ્યા હતા, અને ભગવાનના નિર્વાણ પછી ખાર વ બાદ નિર્વાણ પામ્યા હતા ( ઈ. સ. પૂ ૫૧૫ ). બુદ્ધના પટ્ટ શિષ્ય આનંદની જેમ જૈન પરંપરામાં ભગવાન મહાવીર સાથે ગૌતમનું નામ જોડાયેલું છે. વિશેષ માટે જીએ આ માળાનું સંયમધર્મ ” પુસ્તક, યા. ૨૦૪ (બીજી આવૃત્તિ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org