________________
ભગવાન મહાવીરના દશ ઉપાસ
૧
:
કામદેવને કહ્યું :~ માતને હાથે કરીને ઇચ્છનારા, અધમાધમર લક્ષણવાળા, હું ચૌદશિયા શ્રાવકડા ! હે લજજા, લક્ષ્મી, ધૃતિ, અને પ્રીતિ વગરના ! તું ધર્મ-પુણ્યસ્વર્ગ–મેાક્ષને તરસ્યા છે; એટલે તું તારાં આ શીલ, વ્રત, નિયંત્રણ, ત્યાગ તથા પૌષધોપવાસમાંથી ચિલત કે ક્ષુબ્ધ થાય નહીં, તેમ જ તેમના ભંગ કૈં પરિત્યાગ કરે નહીં; પરંતુ તું આજે આ તારાં બધાં શીલ વ્રત વગેરેને જો ડી નહી હૈ, કે તેમના ભગ નહી કરે, તે। આ તરવારથી તારા ટુકડેટુકડા કરી નાખીશ, અને એમ નિવારી ન શકાય એવા દુ:ખથી પરવશપણે પીડિત થઈ પ તું કાળે જ મરી જઈ શ ! ” [૫]
22
પર
તે પિશાચરૂપધારી દેવે આમ કહેવા છતાં, કામદેવ ભીન્યા નહીં, વાસ્યેા નહી, ઉદ્વેગ પામ્યા નહીં, ચલિત થયા નહીં, કે આકુળવ્યાકુળ થઇ ગયેા નહીં; પરંતુ મૌન ધારણ કરી, પેાતાના ધર્મધ્યાનમાં જ સ્થિર રહ્યો. [૬]
એ પિશાચે એમ બેત્રણ વાર કહેવા છતાં કામદેવે જ્યારે કાંઈ જ ગણુકાયું" નહીં, ત્યારે ભવાં ચડાવી, ક્રોધના માર્યા તે ધ્રુવ કામદેવ શ્રમણાપાસકના તરવારથી ટુકડેટુકડા કરી નાખવા પ્રવૃત્ત થયે. [૯૭૯]
૧. કાપ્રાચિત - કેઈ જેને નથી ઇચ્છતું તેવું કરી તેને વહેરનારા
૩. હોળ-પુછળ-વાલિયા = પુણ્ય-પવિત્ર એવા તે દિવસને અભડાવનારા સૂતક લગાડનારા ! ૪. મૂળઃ કામના, કાંક્ષા, પિયાસાવાળે છે.
૫. ગટ્ટટુટનલટ્ટ ।
૬. તિયિં મિăિ નિહાà સહટ્ટુ : કપાળમાં ત્રણ કરચલી પડે તેમ
ભવાં ચડાવી.
Jain Education International
મેત; તેના પ્રાર્થી = હાથે ૨. સુતપ્રાંત । ચૈદશને દિવસે જન્મી,
For Private & Personal Use Only
www.jainelibrary.org