________________
૩. ચૂલણી પિતા તેવી રીતે અજ્ઞાની મનુષ્ય પણ સ્ત્રીપ્રધાન કામભેગે ભેગવત, મહા આરંભે અને પરિગ્રહ કર્યો કરતે, તથા લૂંટફાટ, ચોરી, જૂઠ, કૂરતા, તથા શઠતાથી પોતાના કામગો પ્રાપ્ત કરતે વિહરે છે. બકરાનું ખરું થયેલું માંસ ખાઈ, સુરા પી, તે રાતેમા, દુદવાળા તથા લેહી ભરેલો થયાં જાય છે. પરંતુ તે મૂઢ મનુષ્ય જાણતું નથી કે પોતે નરક માટે તૈયાર થઈ રહ્યો છે.
પછી, આસન, શયન, વાહન, ધન, અને બીજા કામગ ભેળવીને, દુપ્રાપ ધનને પાછળ મૂકીને, તથા ઘણું પાપ ભેગું કરીને, આ દૃશ્યમાન જગતમાં જ માનનારો તથા કર્મોથી ભારે થયેલો તે પ્રાણી, અતિથિ આવ્યે શેક કરતા ઘેટાની પેઠે મૃત્યુ સમયે શોક કરે છે. ત્યાર બાદ આયુષ્યને ક્ષય થયે દેહથી ચુત થયેલે તે, પરવશ બની, અંધારી, આસુરી દિશામાં જાય છે, તથા આપત્તિ અને વધ જેમાં મુખ્ય છે એવી નરકની અને પશુપંખી ઈત્યાદિની અધમ ચેનિઓ પામે છે. એક વાર એ દુગતિમાં ગયા પછી તેમાંથી બહાર આવવું ઘણું લાંબા કાળ સુધી અશક્ય હોય છે.
ત્રણ વાણિયા વિષે એક એવી લોકકથા છે કે, મૂડી લઈને તેઓ વેપાર કરવા નીકળ્યા. તેમને એક ઘણો લાભ મેળવી પાછો આવ્યો; બીજે મૂળ મૂડી સાથે જ પાછે આવ્યા અને ત્રીજે તે મૂડી પણ ખાઈને આવ્યો. તેની પેઠે જ ધર્મજીવનમાં પણ મનુષ્યો ત્રણ પ્રકારે વતે છે. કેટલાક વિપુલ સદાચાર, શીલ અને વિશેષતાવાળા પુરુષાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org