________________
૧. આનંદ સ્વીકારેલાઓને વંદન કે નમસ્કાર નહીં કરું, પહેલાં તેમણે બેલા હોય તે સિવાય તેઓની સાથે વાતચીત પણ નહીં કરું, તેમ જ તેઓને ખાન, પાન, વગેરે નહીં આપું.
આજથી હું (આપણા સંપ્રદાયના) તપસ્વી સાધુઓ [શ્રમણનિગ્રંથ)ને નિજીવ અને તપાસેલું ખાન, પાન વગેરે તથા વસ્ત્ર, કંબલ, પાત્ર, હાથપગ પૂછવાનું રોયણું, સૂવાનું પાટિયું, એઠિંગણુ રાખવાનું પાટિયું, શયા, ઉતારો૧૦ અને એસડસડ આપતે રહીશ.”
પછી કેટલાક પ્રશ્નો શ્રમણ-ભગવાનને પૂછીને, તથા તેમને બરાબર સમજીને તે પિતાને ઘેર પાછો ફર્યો. ઘેર આવી તેણે પોતાની સ્ત્રીને કહ્યું –
હે દેવાનુપ્રિયે!૧૧ શ્રમણભગવાન મહાવીર પાસે
૧. અર્હતે કે ચૈત્ય (મંદિર) વગેરેને.
૨. મૂળમાં:- માન, દાન, તામિ (મુખવાસ), સ્વામિ મેવો વગેરે સ્વાદુ વસ્તુઓ).
૩. તે સંપ્રદાય ઉપર શ્રદ્ધા-ભક્તિ રાખીને કશું ન આપવાની વાત છે; દાન-સેવા ખાતર અહીં આપવાનો નિષેધ નથી.
૪. ગ્રંથિ – ગાંઠ (રાગદ્વેષ વગેરેની) જેમની છૂટી ગઈ છે તે નિર્ચ થ. જૈન સાધુ માટે તે શબ્દ રૂઢ થયેલ છે. ૫. સુર, મેઘળીયા ૬. પ્રતિવ્ર
૭. ઘ રના ૮. વડા ૯. પી . ૧૦. સંતરવ – પથારી તેમ જ રહેવાનું સ્થાન.
૧૧. દેવોને પ્રિય. બૌદ્ધ રાજ અશોક પોતાને માટે સેવાના શબ્દ વાપરે છે. કદાચ તે કારણે જ પછી બ્રાહ્મણ સાહિત્યમાં તે શબ્દ “મૂર્ખ ” ગાંડે” એ અર્થ માં રૂઢ થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org