SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. આનંદ સ્વીકારેલાઓને વંદન કે નમસ્કાર નહીં કરું, પહેલાં તેમણે બેલા હોય તે સિવાય તેઓની સાથે વાતચીત પણ નહીં કરું, તેમ જ તેઓને ખાન, પાન, વગેરે નહીં આપું. આજથી હું (આપણા સંપ્રદાયના) તપસ્વી સાધુઓ [શ્રમણનિગ્રંથ)ને નિજીવ અને તપાસેલું ખાન, પાન વગેરે તથા વસ્ત્ર, કંબલ, પાત્ર, હાથપગ પૂછવાનું રોયણું, સૂવાનું પાટિયું, એઠિંગણુ રાખવાનું પાટિયું, શયા, ઉતારો૧૦ અને એસડસડ આપતે રહીશ.” પછી કેટલાક પ્રશ્નો શ્રમણ-ભગવાનને પૂછીને, તથા તેમને બરાબર સમજીને તે પિતાને ઘેર પાછો ફર્યો. ઘેર આવી તેણે પોતાની સ્ત્રીને કહ્યું – હે દેવાનુપ્રિયે!૧૧ શ્રમણભગવાન મહાવીર પાસે ૧. અર્હતે કે ચૈત્ય (મંદિર) વગેરેને. ૨. મૂળમાં:- માન, દાન, તામિ (મુખવાસ), સ્વામિ મેવો વગેરે સ્વાદુ વસ્તુઓ). ૩. તે સંપ્રદાય ઉપર શ્રદ્ધા-ભક્તિ રાખીને કશું ન આપવાની વાત છે; દાન-સેવા ખાતર અહીં આપવાનો નિષેધ નથી. ૪. ગ્રંથિ – ગાંઠ (રાગદ્વેષ વગેરેની) જેમની છૂટી ગઈ છે તે નિર્ચ થ. જૈન સાધુ માટે તે શબ્દ રૂઢ થયેલ છે. ૫. સુર, મેઘળીયા ૬. પ્રતિવ્ર ૭. ઘ રના ૮. વડા ૯. પી . ૧૦. સંતરવ – પથારી તેમ જ રહેવાનું સ્થાન. ૧૧. દેવોને પ્રિય. બૌદ્ધ રાજ અશોક પોતાને માટે સેવાના શબ્દ વાપરે છે. કદાચ તે કારણે જ પછી બ્રાહ્મણ સાહિત્યમાં તે શબ્દ “મૂર્ખ ” ગાંડે” એ અર્થ માં રૂઢ થયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy