________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે તપાસી, દાભને સાથરે બેસી, પૌષધોપવાસ કરતો, શ્રમણભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મમાર્ગને અનુસરતે ત્યાં રહેવા લાગે. [૬૯]
[ધર્મસાધનામાં ઉપાસક તથા સાધુને વ્રત–તપના વિશિષ્ટ નિયમરૂપી “પ્રતિમાઓ સ્વીકારવાની હોય છે. ઉપાસકની પ્રતિમાઓ સાધુની પ્રતિમાઓ કરતાં જુદી હોય છે તથા સાધુપણાની પૂર્વતૈયારીરૂપ જ હોય છે. તેવી અગિયાર પ્રતિમાઓ હોય છે. તે નીચે પ્રમાણે –
૧. “દર્શન પ્રતિમ": અર્થાત્ સાચા ધર્મમાર્ગ ઉપર શ્રદ્ધા કરવારૂપી સમ્યત્વને, આગળ (પાન ૨૩ ઉપર) જણાવેલા પાંચ અતિચારોમાંથી એક પણ લાગવા દીધા સિવાય એક માસ સુધી બરાબર પાળવું તે.
૨. “વ્રત પ્રતિમા : અર્થાત્ પિતે સ્વીકારેલાં પાંચે અણુવ્રતોને આગળ (પાન ૨૪ ઈ. ઉપર) જણાવેલા અતિચારામાંથી એક પણ લાગવા દીધા સિવાય બે માસ સુધી બરાબર પાળવાં તે.
૩. “સામાયિક પ્રતિમા”: અર્થાત્ આગળ (પાન ૨૦ ઉપર) જણાવેલ સામાયિક નામના વ્રતને (પા. ૨૮ ઉપર જણાવેલા) પાંચ અતિચારમાંથી એકે અતિચાર લાગવા દીધા સિવાય ત્રણ માસ સુધી બરાબર પાળવું તે.
૧. વઘાર-પાલવ ( ૩ઘર-ગ્રસ્ત્રા ) અર્થાત મળમૂત્ર ત્યાગવાં તે પોતાને ઉપગમાં લેવાના કે ઈ સ્થળને પહેલેથી જોઈ તપાસી લેવાનો હેતુ જીવજતુની હિંસા ન થાય તે છે.
૨. મારો છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org