SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના દશ ઉપાસકે તપાસી, દાભને સાથરે બેસી, પૌષધોપવાસ કરતો, શ્રમણભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મમાર્ગને અનુસરતે ત્યાં રહેવા લાગે. [૬૯] [ધર્મસાધનામાં ઉપાસક તથા સાધુને વ્રત–તપના વિશિષ્ટ નિયમરૂપી “પ્રતિમાઓ સ્વીકારવાની હોય છે. ઉપાસકની પ્રતિમાઓ સાધુની પ્રતિમાઓ કરતાં જુદી હોય છે તથા સાધુપણાની પૂર્વતૈયારીરૂપ જ હોય છે. તેવી અગિયાર પ્રતિમાઓ હોય છે. તે નીચે પ્રમાણે – ૧. “દર્શન પ્રતિમ": અર્થાત્ સાચા ધર્મમાર્ગ ઉપર શ્રદ્ધા કરવારૂપી સમ્યત્વને, આગળ (પાન ૨૩ ઉપર) જણાવેલા પાંચ અતિચારોમાંથી એક પણ લાગવા દીધા સિવાય એક માસ સુધી બરાબર પાળવું તે. ૨. “વ્રત પ્રતિમા : અર્થાત્ પિતે સ્વીકારેલાં પાંચે અણુવ્રતોને આગળ (પાન ૨૪ ઈ. ઉપર) જણાવેલા અતિચારામાંથી એક પણ લાગવા દીધા સિવાય બે માસ સુધી બરાબર પાળવાં તે. ૩. “સામાયિક પ્રતિમા”: અર્થાત્ આગળ (પાન ૨૦ ઉપર) જણાવેલ સામાયિક નામના વ્રતને (પા. ૨૮ ઉપર જણાવેલા) પાંચ અતિચારમાંથી એકે અતિચાર લાગવા દીધા સિવાય ત્રણ માસ સુધી બરાબર પાળવું તે. ૧. વઘાર-પાલવ ( ૩ઘર-ગ્રસ્ત્રા ) અર્થાત મળમૂત્ર ત્યાગવાં તે પોતાને ઉપગમાં લેવાના કે ઈ સ્થળને પહેલેથી જોઈ તપાસી લેવાનો હેતુ જીવજતુની હિંસા ન થાય તે છે. ૨. મારો છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy