SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. આનંદ ૪. “પષધ પ્રતિમા : અર્થાત્ આગળ (પા. ૨૧ ઉપર) જણાવેલ પૌષધેપવાસ વ્રતને (પા. ૨૯ ઉપર જણાવેલા) પાંચ અતિચારમાંથી એકે અતિચાર લાગવા દીધા સિવાય ચાર માસ સુધી બરાબર પાળવું તે. ૫. “કાયોત્સર્ગ પ્રતિમા ” અર્થાત્ (દરમહિને બે આઠમ, બે ચૌદશ અને પૂનમ તથા અમાસના દિવસે આખી રાત) કાયા - શરીરની પરવા ત્યાગીને (ઉત્સર્ગ), નિશ્ચળતાપૂર્વક ઊભા રહી, મૌનપણે જિનનું ધ્યાન કરવું, સ્નાન ન કરવું, રાત્રે ભેજન ન કરવું, દિવસે સર્વથા બ્રહ્મચર્ય પાળવું, રાત્રે મર્યાદિત બ્રહ્મચર્ય પાળવું, પિતાના દેશનું નિરીક્ષણ કરવું, અને કાછડી ન ખેસવી,-એ પ્રમાણેનું વ્રત પાંચ મહિના સુધી બરાબર પાળવું તે. ૬. “અબ્રહ્મવર્જન પ્રતિમા : અર્થાત્ શૃંગારને ત્યાગ કરે, સ્ત્રીસંબંધને ત્યાગ કરે, અને સ્ત્રી સાથે અતિ પ્રસંગ ન કરે, એ પ્રમાણેનું વ્રત છ માસ સુધી બરાબર પાળવું તે. ૭. “સચિત્ત-આહાર–વજન પ્રતિમા': અર્થાત્ સજીવ વસ્તુ ન ખાવાને નિયમ સાત મહિના બરાબર પાળવે તે. ૮. “સ્વયં-આરંભ–વર્જન પ્રતિમા ” અર્થાત્ કશી સપાપ પ્રવૃત્તિ જાતે ન કરવાને નિયમ આઠ મહિના બરાબર પાળવે તે. ૯ “ભૂતક–પ્રેગ્ય–આરંભવર્જન પ્રતિમા ”: અર્થાત્ નોકર-ચાકર દ્વારા પણ પિતાને નિમિત્તે કોઈ પણ સપાપ ૧. અર્થાત મહિને જે છે રાત આખી ધ્યાનમાં કાઢવાની છે તે બાદ કરતાં બાકીની રાતોએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy