________________
૧. આનંદ ૪. “પષધ પ્રતિમા : અર્થાત્ આગળ (પા. ૨૧ ઉપર) જણાવેલ પૌષધેપવાસ વ્રતને (પા. ૨૯ ઉપર જણાવેલા) પાંચ અતિચારમાંથી એકે અતિચાર લાગવા દીધા સિવાય ચાર માસ સુધી બરાબર પાળવું તે.
૫. “કાયોત્સર્ગ પ્રતિમા ” અર્થાત્ (દરમહિને બે આઠમ, બે ચૌદશ અને પૂનમ તથા અમાસના દિવસે આખી રાત) કાયા - શરીરની પરવા ત્યાગીને (ઉત્સર્ગ), નિશ્ચળતાપૂર્વક ઊભા રહી, મૌનપણે જિનનું ધ્યાન કરવું, સ્નાન ન કરવું, રાત્રે ભેજન ન કરવું, દિવસે સર્વથા બ્રહ્મચર્ય પાળવું, રાત્રે મર્યાદિત બ્રહ્મચર્ય પાળવું, પિતાના દેશનું નિરીક્ષણ કરવું, અને કાછડી ન ખેસવી,-એ પ્રમાણેનું વ્રત પાંચ મહિના સુધી બરાબર પાળવું તે.
૬. “અબ્રહ્મવર્જન પ્રતિમા : અર્થાત્ શૃંગારને ત્યાગ કરે, સ્ત્રીસંબંધને ત્યાગ કરે, અને સ્ત્રી સાથે અતિ પ્રસંગ ન કરે, એ પ્રમાણેનું વ્રત છ માસ સુધી બરાબર પાળવું તે.
૭. “સચિત્ત-આહાર–વજન પ્રતિમા': અર્થાત્ સજીવ વસ્તુ ન ખાવાને નિયમ સાત મહિના બરાબર પાળવે તે.
૮. “સ્વયં-આરંભ–વર્જન પ્રતિમા ” અર્થાત્ કશી સપાપ પ્રવૃત્તિ જાતે ન કરવાને નિયમ આઠ મહિના બરાબર પાળવે તે.
૯ “ભૂતક–પ્રેગ્ય–આરંભવર્જન પ્રતિમા ”: અર્થાત્ નોકર-ચાકર દ્વારા પણ પિતાને નિમિત્તે કોઈ પણ સપાપ
૧. અર્થાત મહિને જે છે રાત આખી ધ્યાનમાં કાઢવાની છે તે બાદ કરતાં બાકીની રાતોએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org