________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકા
કરેલ તથા નિર્દોષ એવાં અન્ન-પાન, પાત્ર-આચ્છાન અને રહેઠાણુ વગેરેનું દાન કરવું તે. ]
२२
[આનદ ગૃહપતિએ ભગવાન મહાવીર પાસેથી આમ પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત' મળીને થતે ખાર પ્રકારને શ્રાવકધમ સ્વીકાર્યાં, અને એમ તે શ્રમણ-ભગવાન મહાવીરના ગૃહસ્થવર્ગના શિષ્ય અર્થાત્ શ્રમણેાપાસકશ્રાવક બન્યા. હવે જે જાતની પ્રવૃત્તિથી તેણે સ્વીકારેલાં એ ત્રતાના દેખીતા ભંગ થયેા કહેવાય નહીં, તેમ છતાં જે જાતનાં સ્ખલનાથી એ સ્વીકારેલા ગુણુ મલિન થાય અને ધીરેધીરે હ્રાસ પામી ચાલ્યે। જાય, એવાં દરેક વ્રતનાં ‘અતિચાર’૨ નામનાં સ્ખલન પ્રત્યે શ્રમણેાપાસક આનંદનું ધ્યાન ખેંચતાં] શ્રમણ-ભગવાન મહાવીરે પછી આનંદને કહ્યું :
“હું આનદ જિનેાના સમ્ય-સારા ધર્મમાગ ઉપર શ્રદ્ધા કરવા રૂપી સમ્યક્ત્વક તે' સ્વીકાર્યું, અને એ રીતે તું શ્રમણેાપાસક બન્યા, તથા જિનમાગ પ્રમાણે જીવ-અજીવ તત્ત્વાનું સ્વરૂપ સમજ્યા; હવે [કઈ ક્રિયાઓથી કે સાધનેાથી
૧. જીએ પુસ્તકને અંતે ટિપ્પણ નં. ૩
૨. એ પુસ્તકને ૠતે ટિપ્પણું નં. ૪.
૩, તેને જ સમ્યક્-દર્શન કહે છે. છેાડી દેવા યાગ્ય અને સ્વીકારવા ચોગ્ય તત્ત્વોને યથાર્થ વિવેક-સમજ પ્રાપ્ત કરવાની રુચિ થઈને, તેનાથી ઉત્પન્ન થતી ધર્મતત્ત્વમાં નિા તે સમ્યક્ત્વ કહેવાય. ખાટા તત્ત્વમા ઉપરનેા પક્ષપાત - કદાગ્રહ શાંત થયેા, સાંસારિક બંધનેને! ભય થવે!, વિષયામાં આસક્તિ ઓછી થવી, દુ:ખી ઉપર અનુકંપા થવી, અને આત્મા આદિ પદાર્થોમાં આસ્તિક્તા થવી, એ તેનાં લક્ષણા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org