________________
૧. નટ્ટુ
૨૧
ત્યાગ કરી, અમુક વખત સુધી સમતા ધારણ કરીને બેસવાનું વ્રત. (ગૃહસ્થ તેટલા સમય પૂરતા ચિત જેવા થાય છે. આમાં દોષયુક્ત વ્યાપારના જ નિષેધ છે; બાકી, સ્વાધ્યાય, પાઠ આદિ નિર્દોષ વ્યાપાર કરવાની છૂટ છે. જોકે યતિની પેઠે તેમાં દેવપૂજાને તે ત્યાગ જ કરવામાં આવે છે. જિન મંદિરમાં, સાધુની સમીપમાં, પાષધશાળામાં, કે પેાતાને ઘેર આ વ્રત આછામાં ઓછું એક મુહૂર્ત (૪૮ મિનિટ) કરવામાં આવે છે.)]
[(૫) દેશાવકાશિક ત. અર્થાત્ ખ્રિસ્તૃત રૂપી પ્રથમ શિક્ષાત્રતમાં દશ દિશાએમાં પ્રવૃત્તિની જે મર્યાદા બાંધી હાય, તેને પણ ઘેાડા વખત પૂરતી ઘટાડી (‘દેશ’), અવસ્થાન કરવું (‘ અવકાશ ’) તે. (દિગ્દતના પરિમાણને ઘટાડવાની પેઠે ખીજા અણુવ્રત વગેરેની છૂટને પણ તે પ્રમાણે ઘેાડે! વખત ઘટાડવામાં આવે છે. .)]
[(૬) પૌષધેાપવાસત્રત. અર્થાત્ આઠમ, ચૌદશ, પૂનમ અને અમાવાસ્યાને રાજ ચાર ટંકના ઉપવાસ કરી કુપ્રવૃત્તિના ત્યાગ કરવા, બ્રહ્મચય ધારણ કરવું, અને સ્નાનાદિ શરીરસંસ્કારાને ત્યાગ કરવા તે. (તેના મૂળમાં ‘ઉપવસથ’ ઉપરથી ઉપવાસ અને ઉપાસનાના ભાવ મુખ્યત્વે છે. પૂરા પૌષધવ્રતમાં સાથે સામાયિક વ્રત કરવાનું હેાય છે. ) ]
[(૭) યથાસવિભાગવત. અર્થાત્ ભિક્ષા માટે ભાજનકાળે આવેલા સાધુ વગેરે અતિથિને ન્યાયથી પેઢા
૧ ઉપાસના, ધ્યાન વગેરે માટેનું અલગ મકાન, ર. જીએ પુસ્તકને અંતે વિષ્ણુ ન. ૨.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org