________________
૧. આનદ
કરવા પ્રેરણું કરવી; બે વિરોધી રાજયે નિષિદ્ધ કરેલી સીમાનું (દાણચેરી ખાતર) ઉલ્લંઘન કરવું; ખોટાં તોલમાપ રાખવાં સેળભેળ કરીને કે બનાવટી વસ્તુ મૂળને બદલે બતાવીને વહેવાર કરો. [૪૭]
[૪] સ્વદારતેષ વ્રતની પ્રતિજ્ઞા લેનાર શ્રાવકે અતિચારરૂપ નીચેની પ્રવૃત્તિઓ ન કરવી:– વેશ્યાગમન કરવું, કુમારી, વિધવા કે પતિરહિતાને સંસર્ગ કરે; બીજી સ્ત્રીઓ સાથે શૃંગારચેષ્ટા કરવી; બીજાના વિવાહ કરવા; અને કામગમાં તીવ્ર અભિલાષા રાખવી." [૪૮]
[૫] ઈચ્છાવિધિનું પરિમાણ કરવાની પ્રતિજ્ઞા લેનાર શ્રાવકે અતિચારરૂપ નીચેની પ્રવૃત્તિઓ ન કરવી – જમીન જાગીર, હિરણ્ય સુવર્ણ, ઢોરઢાંખ અને દાસદાસી, ધનધાન્ય,
૧. રૂવપરિપૃથ્વીતા વેશ્યા એ કેાઈની નિયત સ્ત્રી નથી અને પૈસા વગેરેથી થોડા વખત પૂરતી પિોતાની બનાવી શકાય છે. તેની સાથેના સંબંધને કઈ કદાચ “સ્વદારસંતોષ વ્રત'નો ભંગ ન માને.
- ૨, મરિyીતા જે વેશ્યા નથી, તેમ છતાં કુંવારી, વિધવા, કે (પતિ પરદેશ ગયે હોવાથી કે ગાંડો થયે હેવાથી વસ્તુતાએ) પતિ વિનાની હેઈ, બીજા કેઈ પતિની સ્ત્રી અત્યારે નથી, તેને પણ સંબંધ પૂરતી સ્વ-સ્ત્રી ગણી કદાચ કઈ વ; અને વ્રત ભંગ થતો ન માને
૩. અર્થાત સંભોગ સિવાયની કામચેષ્ટાઓ કરવામાં કોઈ કદાચ વ્રતભંગ થતો ન માને.
૪. પિતાને કે પોતાનાં છોકરાં સિવાયના. એમાં પણ પ્રેરક હેતુ બીજાઓને કામમાં જોડી વિકૃત સ્વ-સંતોષ સાધવાને હેઈ શકે.
૫. સ્વ-સ્ત્રી સાથે પણ તીવ્ર કામાભિલાષ છેવટે વ્રતસંગ તરફ જ લઈ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org